________________
૩૧
આ સાથે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજના સુશિષ્ય ૫. મુનિશ્રી કન્હેયાલાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેઓશ્રી શાસ્ત્રોના મેમ્બરી કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં સુખ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થા લાઇક્ મેમ્બર ખની ગયા છે અને મુખમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરા થાય તે ઇચ્છવા ચેષ્ય છે. શ્રીમંત ગૃહસ્થા હજાર રૂપિયા પોતાના ઘર ખર્ચમાં તેમજ મેાજશેખના કામેામાં તેમજ વ્યવહારિક કામામાં વાપરી રહ્યા છે તે આવા શાસ્રોદ્ધાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપરશે તે ધર્મની સેવા કરી ગણાશે. અને ખલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે. જેનું વાંચન કરવાથી માત્માને શાંતિ મળશે અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફ્ળ થશે.