________________
૨૨
સુબઇની એ કાલેજોના પ્રોફેસરોના અભિપ્રાય,
મુંબઇ તા. ૩૧-૩-૫૬
શ્રીમાન શેઠ શાંતીલાલ મંગળદાસ
પ્રમુખ : શ્રી અખિલ ભારત સ્પે. સ્થા. જૈન શાઓદ્ધાર સમિતિ, રાજકેટ.
પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાંગ, દશવૈકાલિક આવશ્યક, ઉપાસકદશાંગ વગેરે સૂત્રેા અમે જોયા. આ સૂત્રા ઉપર સસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે. અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતરા પણુ આપવામાં આવ્યાં છે, સસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાંતરે શ્વેતાં આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુની સચેટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ચૈામાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નોંધપાત્ર છે. એથી વિદ્વદજન અને સાધારણ માણસ ઉભયને સંતેષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રેામાંથી હજુ ૧૩ સૂત્રા પ્રગટ થયાં છે. બીજા ૭ સૂત્રા લખાઇને તૈયાર થઇ ગયાં છે. આ મધાં જ સૂત્રા જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સૌંપત્તિરૂપ ગણાશે એમાં સશય નથી. આચાર્ય શ્રી આ મહાન કાર્યને જૈન સમાજને-વિશેષતઃ સ્થાનકવાસી સમાજના સંપૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ.
પ્રે. રમણલાલ ચીમનલાલ શાહ સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ.
પ્રે. તારા રમણલાલ શાહ, સાન્ડ્રીયા કોલેજ, સુબઈ.
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજના પ્રોફેસર સાહેબને અભિપ્રાય,
જયમહાલ જાગનાથ પ્લેટ રાજકાટ, તા. ૧૮-૪-૫૬
પૂજ્યાચાર્ય ૫. મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્ટીમાં વ્યાસ થએલા છે કે જે સમાજ માટે ખહુ ઉપયેગી થઈ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકશ્રુત વિ. મેં જોયાં.