________________ રર શ્રી અખિલ ભારત તાબાર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને - * : : સ્થાનકવાસી સમાજને બે અવલંબન છે. તેમાં પહેલું સુનિવર્ગ અને બીજી શાસ્ત્રશ્રવણ છે. જ્યાં જ્યાં મુનિમહારાજેની ગેરહાજરી હોય છે અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાસ્ત્રો સ્થાનકવાસી કેમને ટકાવી રાખવા મોટામાં મેટું સાધન છે. , ઓછામાં ઓછા રૂા. 5000 આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકે છે. * : ઓછામાં ઓછા રૂ. 1000 આપી મુરબ્બીપદ મેળવી શકે છે.' ઓછામાં ઓછા રૂ. 500 આપી સહાયક મેમ્બર બની શકે છે. અને ઓછામાં ઓછા રૂ. 250 આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઇ બેન દાખલ થઈ શકે છે. ઉપરના દરેક મેમ્બરને 32 સૂત્રે તથા તેના તમામ ભાગ મળી લગભગ 60 2થે જેની કિંમત લગભગ 60% ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે. અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ' દરેક શાસ્ત્ર 4 ભાષામાં તૈયાર થાય છે. એટલે દરેક પાનામાં 4 ભાષા જેવામાં આવશે. ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સંસ્કૃત છાયા–ટીકા ત્યાર બાદ હીન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ લેવામાં આવશે. , શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજનાં દરેક અંગને એક સરખી રીતે ઉપયેગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે. બહાર દેશાવરમાં વસતા આપણું ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકેને તેમજ પુરસદે વાંચન કરનાર બેને તેમજ વિદ્યાર્થીઓને એક સરખું ઉપયેગી થઈ શકે તેવું સાહિત્ય બીજી કોઈ જગ્યાએ મળી શકે તેમ નથી.