________________
૧૬
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
આ ઉપગી શાસ્ત્રની પ્રથમ આવૃત્તિની ૫૦૦) કેડી ખલાસ થવાથી આ બીજી આવૃત્તિ ૧૦૦૦ કેપી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
અમને આશા છે કે જૈન સમાજ તેને પૂરતે લાભ લઈ આત્મકલ્યાણ કાર્યમાં આગળ વધશે.
આ સમિતિ પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા તૈયાર કરેલાં શાસ્ત્રો પ્રસિદ્ધ કરી બનતી સેવા કરે છે તેમાં આપના પૂરા સહકારની આશા રાખવી તે અસ્થાને તે નથી ને?
રા જ કે ટ, તા. ૧–૯–૧૯૫૮.
સેવકો, . માનદ મંત્રીઓ