________________
निकुमुदचन्द्रिका टीका, मूलश्री- मूलदत्तयोश्चरितम्.
१६३
"
9
jaade देवीए अतए ' तत्र खलु द्वारावत्यां नगर्यौ कृष्णस्य वासुदेवस्य पुत्रो जाम्बवत्या देव्या आत्मजः = अङ्गजातः, ' संबे नामं कुमारे होत्था ' arrat नाम कुमार आसीत् । यो हि कुमारः अहीण ० अहीन० = अहीनपञ्चेन्द्रियशरीर आसीत् । ' तस्स णं संवस्त कुमारस्स ' तस्य खलु साम्वस्य कुमारस्य 'मूलसिरी नामं भारिया होत्था ' मूलश्रीर्नाम भार्याऽसीत्, 'वण्णओ०' वर्णक:- अस्या वर्णनं पूर्ववद्विज्ञेयम् । तत्र द्वारावत्याम् ' अरहा अरिनेमी समोसढे ' अर्हन् अरिष्टनेमिः समवसृतः ' कण्हे णिग्गए ' कृष्णो निर्गतः, 'मूलसिरी वि गिरगया ' मूलश्रीरपि निर्गता, 'जहा पउमावई' यथा पदमावती ' नवरं विशेषः, 'देवाणुप्पिया ! कन्हं वासुदेवं आपुच्छामि' हे देवानुप्रिय ! कृष्णं वासुदेवमापृच्छामि । साम्वकुमारः पूर्वमेव प्रत्रजितस्तस्मादियं
"
9
कृष्ण वासुदेव के पुत्र जाम्बवती देवी के आत्मज साम्ब नामक कुमार थे, जो सर्वाङ्गसुन्दर थे । उस साम्बकुमार की पत्नी का नाम मूलश्री था । जो अत्यन्त सुन्दरी और कोमलाङ्गी थी । उस नगर में अर्हत् अरिष्टनेमी पधारे । कृष्ण उनके दर्शन के लिये गये । मूलश्री भी भगवान के दर्शन के निमित्त पद्मावती के समान गयी। भगवान ने धर्मकथा कही । धर्मकथा सुनकर परिषद् अपने-अपने घर लौट गयी । कृष्ण भी भगवान को वन्दन नमस्कार कर लौट गये । उसके बाद मूलश्रीने भगवान से कहा- हे भदन्त ! कृष्ण वासुदेव की आज्ञा लेकर आपके समीप प्रव्रजित होना चाहती हूँ । साम्बकुमार पहले ही प्रव्रजित होगये इसलिये सूलश्रीने कृष्ण
में
વાસુદેવ હતા. તે દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર અને જાખવતી દેવીના આત્મજ સાંખ નામે કુમાર હતા, જે સર્વાંગસુંદર હતા. તે સાંપ કુમારની પત્નીનું નામ મૂલશ્રી હતુ, જે અત્યંત સુંદર તથા કેમલાગી હતી. તે નગરીમાં અર્હત અરિષ્ટનેમિ पधार्या. કૃષ્ણ તેમનાં દર્શન માટે ગયા. મૂત્રશ્રી પણ ભગવાનનાં દનનાં નિમિત્તે પદ્માવતીની પેઠે ગઇ. ભગવાને ધર્મકથા કહી. ધ કથા સાંભળી પરિષદ્ પોતપોતાને ઘેર પાછી ગઇ. કૃષ્ણે પણ ભગવાનને વંદન નમસ્કાર કરી પાછા ગયા. ત્યાર પછી ભૂલશ્રીએ ભગવાનને કહ્યું – હું ભદ્રંન્ત ! કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઇને આપની પાસે હું પ્રશ્નજિત થવા ચાહુ છું. સાંખકુમાર પહેલાંજ પ્રત્રજિત થઈ ગયા હતા તેથી