________________
अगारधर्मसञ्जीवनी टीका अ १ चम्पानगरी वर्णनम्
२९
पर्वताथ, तद्वदचलादुन्नतत्वाच्च प्रासादादयोडाप, ते सन्ति यस्या सा, इति
निरुक्ति. । यद्वा
1
"पुण्यपापक्रियाविज्ञै, - दयादानप्रवर्त्तकै, कलाकलापकुशलै', सर्ववर्णे. समाकुलम् ॥ भाषाभिर्विविधाभिश्च युक्त नगरमुच्यते ॥”
इत्युक्तलक्षणा न | 'नकरी' इतिच्छायापक्षे तु न विद्यते करगोमहिप्यादीनामष्टादशवियो राजग्राह्यो भागो ( जकात ) यत्र सेत्यर्थः, अभवत् । वर्णकः= वर्णन ज्ञातव्य इति शेष. । तद्यथा
जो न गमन करे उसे नग कहते ह अर्थात् वृक्ष और पर्वत | परन्तु प्रासाद (महल) आदि भी वृक्ष और पर्वतोकी तरह ऊँचे और अचल होते हैं इस लिए उन्हें भी नग कहते है । ये नग (मासाद आदि) जिसमे पाए जाएँ उसे नगरी कहते है ।
अथवा - "पुण्य और पाप की क्रियाओ के ज्ञाता, दया और दान की प्रवृत्ति करनेवाले, चिचिन कलाओ मे कुशल पुरुष, तथा चारो वर्ण वाले जिसमे निवास करते हो और जिसमे भाँति-भाँति की भाषाएँ वोली जाती हों उसे नगर कहते हैं ।" यही लक्षण नगरी का है ।
'नवरी' शब्द की छात्रा 'नकरी' भी हो सकती है। नगरी का अर्थ यह है कि जिस मे गाय नैस आदि पर अठारह प्रकारका कर ( जकात ) न लगता हो ।
જે ગમન ન કરે તેને નગ કહે છે, એટલે કે વૃક્ષ અને પત પરન્તુ પ્રાસદ (મહેલ) અહિંદ પણ વૃક્ષ અને પતાની પેઠે ઉંચા તથા અચલ હાય છે તેથી તેને પણ નગ કહેવામા આવે છે એ નગ (પ્રાસદ આદિ) જેમા ઢાય છે તે નગરી કહેવાય છે
66 अथवा પુણ્ય અને પાપની ક્રિયાએાના જ્ઞાતા, દયા અને જ્ઞાનની પ્રવૃત્તિ કરનાગ, વિવિધ કલાઓમા કુશળ પુરૂષા, તથા ચારે વધુ વાળાએ જેમા નિવાસ કરતા હાય અને જેમા ભાત-ભાતની ભાષાએ ખેલાતી હોય, તેને નગર કહે છે ” એજ લક્ષણ નગરીનું છે ‘નયરી’ શબ્દની છાયા નકરી' પણ થઇ શકે છે. નકરીના અર્થ એ છે કે જેમા ગાય ભેન આદિ ઉપર અઢાર પ્રકારના કર અથવા જકાત ન લેવાતી હાય
१ 'नगपापाण्डुभ्यो र 'इति वार्त्तिकेल 'नग' शब्दान्मत्वर्थीयो र प्रत्ययस्तत. 'पिद्गौरादिभ्यश्च' इति ङीप् ।