________________
उपासादीङ्गम एव काल एकान्ततोऽकारण सम्नपि सहकारितयाऽश्यमस्ति कारणमितरथा चम्पक बकुल पाटलादीना पुप्पाणा पनसाऽऽनसेवादीना फलाना च तस्मिस्तस्मि नियतकाल एवोद्गमानुपपत्तेः । सहकारीमात्रत्वादेव च जगद्वैचित्र्य नासङ्गतम् । तथेश्वरस्यापि कर्तृत्वमस्त्येव यत ईश्वगे न कश्चिदपूर्वोआत्माऽतिरिक्त अपि तु मात्मैव तत्र तत्रोत्पद्यमानतया समस्तजगद्वथापनेन " आमोति:च्यामोति सर्व जग"-दिति व्युत्पत्तेः सुघटत्वात, तस्य च मुखादिकर्तत्वमविसवादमेव, अमून स्वादिक त्वेव सति स्वत एव दरापेतम् । ___ एव स्वभावोऽपि यथाकश्चित्सहकारितया कर्ता सभवत्येव यत आत्मन उपयोगलक्षणमसङ्ख्येयप्रदेशत्व, पुद्गलाना मूर्त्तत्व, धर्मास्तिकायादीनाममूतत्वा दिक च स्वभावाक्रान्तमेवेति कृतमतिविस्तरेण ॥१७१ -१७२॥
इसी प्रकार काल एकान्तसे कारण न होने पर भी सहकारी रूपसे कारण है ही। चम्पा, बकुल, पाटल (गुलाब) आदि पुष्प, तथा पनस, आम, सेव आदि फल, नियत नियत कालमें होते हैं। यदि कालका कारण न माना जाय तो यह व्यवस्था नहीं बन सकती। सहकारी मात्र माननेसे ससारकी विचित्रता भी युक्ति युक्त बनती है।
ईश्वर भी कर्ता है, क्योंकि आत्मा के अतिरिक्त और कोई विचित्र ईश्वर नही है । आत्मा ससारमें सर्वत्र उत्पन्न हुआ हो रहा है, इसलिए वह व्यापक है, इस प्रकार व्युत्पत्ति भी असगत नही है। उस आत्माको सुख आदिका कर्ता मानने में कुछ विवाद नहीं है । ह।। ऐसा माननेस अमृतत्व आदि गुण तो दूर ही रहते हैं।
स्वभाव भी कथञ्चित् कर्ता है। क्योंकि आत्माका उपयोग (ज्ञान दर्शन) तथा असख्यातप्रदेशिता-स्वभाव, पुद्गलोंका मूतत्व-स्वभाव
એ રીતે કાળ એકાત ક રણ ન હોવા છતા પણ સહકારી રૂપે કારણુજ છે ચપ, બકુલ, ગુલાબ આદિ પુષ્પ તથા કણમ, કેરી, આદિ ફળ નિયત-નિયત કાળમાં થાય છે જે કાળને કારણ ન માનવામાં આવે તે એ વ્યવસ્થા ન બના શકે સહકારી માત્ર માનવાથી જગતની વિચિત્રતા પણ યુકિતયુકત બને છે
ઈશ્વર પણ કર્તા છે, કારણ કે આત્મા સિવાય બીજો કોઈ વિચિત્ર ઈશ્વર નથી આત્મા જગતમાં સર્વત્ર ઉત્પન્ન થયો-થઈ રહ્યો છે. તેથી તે વ્યાપક છે, એ પ્રકારની વ્યુત્પત્તિ પણ અસ ગત નથી એ આત્માને સુખ આદિને ર્તા માનવામાં શે વિવાદ નથી હા, એ માનવાથી અમૂર્તવ આદિ ગુણ તે દૂર જ રહે છે
સ્વભાવ પશુ કયચિત કર્તા છે, કારણ કે આત્માને ઉપયોગ (જ્ઞાનદર્શન