________________
भारधर्मसञ्जीवनी टीका अ. १ सू० ११ धर्म० इच्छापरिणामत्रतम्
यथाशक्ति च यथेच्छ, परिग्रहस्याचितेह मर्यादा | यथा तृष्णाल्पीभावो भवति तथा किन्तु करणीयम् ॥ २ ॥ " इति । अथ पञ्चम तमाह 'इच्छापरिमाणे' ति, इच्छा=पनधान्यादिनवविध परिग्रहविषयकमियत्तानियमनमित्यर्थः, मनुष्यगजाश्व गमिष्यादिन् सचेतनान्, बासोरत्न हिरण्यादींश्वाचेतनार पदार्थान ममत्वभावपूर्वक निजायते रक्षितुम् - " एतावन्त एव मनुष्यगजाश्वादय, एतावन्त्येव च वासो रत्नहिरण्यादीनि भया सग्रहीतव्यानि नातोऽधिकानी" - त्येव मर्यादाविधानमिति भावः । अत्र च मर्यादा करण श्रावकाणामिच्छाधीनमिति सर्वैर्यथाशक्ति यथेच्छ च निजनिजग्राहमर्यादा 'कर्त्तुं शक्यते, किन्तु तृष्णारूपीकरणार्थमेव मर्यादावचनमिति यथा तृष्णाल्पत्व भवेथा यतनीय, तत्रैवास्य नतस्य तात्पर्यात् । उक्तश्च
२१५
(५) पाचवें व्रतका वर्णन
धन धान्य आदि नौ प्रकारके परिग्रहकी मर्यादा कर लेना इच्छापरिमाण व्रत है । मनुष्य, हाथी, गाय, घोडा, भैंस आदि मचेतन, और वस्त्र, रत्न, सोना-चादी आदि अचेतन पदार्थों को ममत्वभावपूर्वक ग्रहण करने पर उनकी रक्षा के लिए इस प्रकार की मर्यादा कर लेना इच्छापरिमाण हैं, जैसे--"मैं इतने मनुष्य गज अश्व आदि रखूँगा, इनसे अधिक नहीं, इतने वस्त्र रत्न हिरण्य आदि रखूँगा, इनसे ज्यादा नही ।" कितनी मर्यादा करना यह श्रावणकोंकी इच्छा पर निर्भर है, इसलिए सब, शक्ति और रुचि के अनुसार मर्यादा कर सकते हैं, किन्तु यह ध्यान में रखना चाहिए कि मर्यादा का प्रयोजन तृष्णा को कम करना है, इसलिए ऐसी मर्यादा करनी चाहिए जिससे तृष्णा कम हो । यही इस व्रत का तात्पर्य है, कहा भी है-
(૫) પાચમા વ્રતનુ વર્ણન
ધનધાન્ય આદિ નવ પ્રકારના પરિગ્રહેાની મર્યાદા કરવી એ ઇચ્છાપરિમાણ વ્રત मनुष्य, हाथी, गाय, घोडा, लेश आदि सचेतन, अने वय, रत्नू, सोनु, ३५. વગેરે અચેત પદાર્થાને મમત્વભાવપૂર્વક ગ્રહણ કરીને તેના રક્ષણને માટે એ પ્રકારની મર્યાદા કરવી એ ઇચ્છા-પરિમાણુ છે, જેમકે- “હું આટલા મનુષ્ય ગજ અશ્વ આદિ રાખીશ, તેથી વધારે નહિ, આટલા વજ્ર રત્ન હિરણ્ય આદિ રાખીશ, એથી વધારે નહી ” કેટલી મર્યાદા કરવી એ શ્રાવાની ઈચ્છા પર આધાર રાખે છે, એટલે સૌ કાઇ પેાતાની શકિત અને રૂચિને અનુસરીને મર્યાદા કરી શકે છે, પરન્તુ એટલું ધ્યાનમા રાખવાનુ છે કે મર્યાદાનુ પ્રયાજન તૃષ્ણાને આછી કરવાનુ છે, માટે એવી મર્યાદા રવી જોઈએ કે જેથી તૃષ્ણા એછી થાય એવુ આ વ્રતનુ તાત્પર્ય છે. કહ્યુ છે કે—