________________
अगारधर्मसजीवनी टीका अ० १ सू० १९ श्रावकधर्म० नयप्ररूपणम् १७१ पर्यायार्थिकस्य च नयस्य ऋजुसूत्र शब्द समभिरूढै-वम्भूतरूपाश्चत्वारो भेदास्तत्रसदपि द्रव्य गुणीभावादपरिबोधयन् ऋजु = वर्त्तमानक्षणस्थायिपर्यायमात्र मधानतया सूत्रयन्नभिप्राय विशेष ऋजुम्रत्रनयः, यथा - 'सप्रति सुखमस्ती' - त्यादि, है किन्तु वह बौद्धमिद्धान्तमे अन्य नयोंसे निरपेक्ष होनेके कारण मिथ्याकजुसूत्र हो गया है। यही बात अन्य नयोके विषयमे भी जान लेनी चाहिए । सग्रह और व्यवहारकी जो विषय विभिन्नता ऊपर दिखलाई गई हैं वह भी इसोके अनुसार समझनी चाहिए, अर्थात् संग्रह नय सामान्यका प्रतिपादन करता है और विशेषको गौण करके उसकी विवक्षा नहीं करता, किन्तु विरोध भी नहीं करता। इसी प्रकार व्यवहार नय अपने विषयका प्रतिपादन ही करता है सग्रहके विषयका विरोध नही करता । सक्षेषमे यह कह सकते है कि नय, महेलियों की तरह रहते है, ईर्ष्यालु मौतों (सपत्नियो ) की तरह नहीं । पर्यायार्थिक नयके चार भेद है - (१) ऋजु सूत्र, (२) शब्द, (३) समभिरूढ, (४) एवभूत |
(१) द्रव्य यद्यपि विद्यमान है तो भी उसे गौण (अप्रधान) करके उसकी विवक्षा न करता हुआ जो नय वर्त्तमान क्षणमें विद्यमान पर्याय को ही प्रधानतासे बोध करता है, वह ऋजु-सूत्र नय है । जैसे - ' इस समय सुख है'। इस प्रकार यह नय विद्यमान द्रव्यको પરન્તુ એ બૌદ્ધ સિદ્ધાન્તમા અન્ય નયાએ કરીને નિરપેક્ષ હોવાને કારણે મિથ્યા જીત્ર થઇ ગયે છે એજ વાત અન્ય નયાની ખાખતમા પણુ જાણી લેવી સ ગ્રહ અને વ્યવહારની જે વિષય વિભિન્નતા ઉપર બતાવવામાં આવી છે તે પણુ એ પ્રમાણે જ સમજવી, અર્થાત્ સ ગ્રહ નય. સામાન્યનું પ્રતિવાદન કરે છે અને વિશેષને ગૌણુ કરીને એની વિવક્ષા કરતા નથી, પરન્તુ વિરેધ પણ કરતા નથી, એજ પ્રમાણે વ્યવહાર નય પાતાના વિષયનુ પ્રતિવાદ્ન કરે છે, સગ્રહના વિષયને વિરોધ કરતા નથી સક્ષે ૫મા કહી શકાય કે નય સાહેલીઓની પેઠે રહે છે, ઇર્ષ્યાળુ શાકયની પેઠે નહિ
पर्यायार्थि नयना यार ले छे - (१) ऋसूत्र, (२) शण्ड, (3) समलि३ढ, (४) शेव भूत
(૧) દ્રવ્ય ો કે વિદ્યમાન છે, તા પણ તેને ગૌણુ ( અપ્રધાન ) કરીને એની વિવક્ષા ન કરતા જે નય વર્તમાન ક્ષણમા વિદ્યમાન પર્યાયના જ પ્રધાનતાએ કરીને બેાધ કરાવે છે, જીસૂત્ર નય છે જેમકે આ સમયે સુખ છે' આ પ્રમાણે આ નય