________________
-
१२६
उपासक्दशास्त्र "राओ दुहा पसत्वाऽ-पसत्य-भेरि मत्थणिदिहो ।
पढमो देवाहगओ, धीओ थी-आइविसओ य ॥१॥" इति । एतच्छाया च-- " रागो द्विधाप्रशस्ता ऽपशस्त-भेदाभ्या शास्त्रनिर्दिष्टः ।
प्रथमो देवादिगतो, द्वितीयः स्यादिपिपयश्च ॥ १॥” इति । किन्तु प्रकरणावेपसाहचर्याचार म्यादिपिपयस्यैव रागस्य ग्रहण विविक्षतम् । देपा द्वेपणम् आत्मनोऽप्रीतिलक्षण परिणाम' । कलह-क्ल'-आनन्दस्त हन्तीति तथा वाचिकद्वन्द्वमित्यर्थः । अभ्याख्यान-समरटमसदोपाऽऽरोपणम् । पैशुन्य-पिशुनभाव.-परगुणासहिष्णुतया तद्दोपोद्घाटनम् । परपरिचाद:-परेपा परिवदन-काकादिभिर्दोपाविष्करणम् । रतिः रमण-रिपयाभिरुचिरित्यर्थ । अ.
"शास्त्रमे दो प्रकारके रागका कथन किया गया है-एक प्रशस्त, दूसरा अप्रशस्त । देव आदि विपयक प्रशस्त और स्त्रीआदि विषयक अप्रशस्त राग है ॥१॥"
लेकिन इन दोनों भेदोमेसे प्रकरणवश और द्वेप के साथ कहने के कारण स्त्रीआदि विपयक अप्रशस्त रागका ही यहां ग्रहण समझना चाहिए।
आत्माके अप्रीतिरूप परिणामको ढेप कहते हैं। कल (आनन्द) की जो -हत्या (नाश) करे उस वाग्युद्धको कलह कहते है। खुल्लमखुल्ला झूठा दोप लगाना अभ्याख्यान है। दूसरे के गुणोंको न सह सकनेके कारण उसके दोप प्रगट करना पैशुन्य है। काकु (वक्रोक्ति) अर्थात् टेढी बोली आदिके द्वारा दसरोके दोष हूँढना परपरिवाद है। विषयसम्बन्धी अभिरूचिको रति कहते है। सयम
“શાસ્ત્રમાં બે પ્રકારનો રાગ કહ્યો છે એક પ્રશસ્ત અને બીજે અપ્રશસ્ત દેવ આદિ વિષયક પ્રશસ્ત અને સ્ત્રીઆદિ વિષયક અપ્રશસ્ત રાગ છે” (૧).
પરંતુ એ બેઉ ભેદમાથી પ્રકરણવશ અને દેશની સાથે રહેવાને કારણે શ્રી આદિ વિષયક અપ્રશસ્ત રાગનુ જ અહી ગ્રહણ કરવાનું છે
આત્માના અપ્રીતિરૂપ પરિણામને ષ કહે છે કલ (આન દ)ની જે હત્યા નાશ) કરે તે વાગ્યુદ્ધને કલહ કહે છે ખુલ્લી રીતે જ દેષ લગાડે તે અભ્યાખ્યાન છે બીજાના ગુણે ન સહી શકવાને કારણે એના દેષ પ્રકટ કરવા તે પશુન્ય છે કાકુ (વકૅકિત) અર્થાત કટાક્ષકથન આદિ દ્વારા બીજાઓને દેષ ધ એ પરપરિવાદ છે વિષયસ બધી અભિરૂચિને રતિ કહે છે સયમ આદિ વિષયક અભિલાષા