________________
Vor
जाताधर्म कथा पराः सर्पदोपनिर्मुनत शुदमद्वितीयमनन जैनधर्म सापानोपडेगेन पावचनि फोपमेय कुन्तिः ससारदागनले जनान् पातयन्तः पय च मोहनीयकदियवशा दन्धा इस सन्मार्गतो निपतन्तः सामानमहितेन मिथ्यात्वेन च पुनः पुनः सयो जयन्ति । यदि मृगरणाऽपि पारिन पिपासालानां स्वजलपारावाहिनी भवेत् , तदा प्रतिमापूनापि तेपा द्रव्यलिगिना परिणामशुद्धि सपादिनी अष्टत्रि धर्मदलनी नरामरशिवमुखविधायिनी भवेदिति गोयम् । है। अतः प्रतिमापूजन का उपदेश निश्चित है कि प्रवचनमार्ग से विरुद्ध है। इस विरुद्ध प्ररूपणा करने में तत्पर मनुष्य सर्व दोपों से ररित, शुद्ध और अद्वितीय एव अनवद्य इस जैनधर्म को सारा पूजा के उपदेश से कुप्रावनिक की तरह मलफित-सदोप कर ससाररूपी दावानल में भोले भाले प्राणियो को डाल रहे है और स्वय मी मोहनीय कर्म के उदय से अन्ध की तरह घन कर सन्मार्ग से चिमुस होते हुए अपनी आत्मा को अहित और मिथ्या के कलक से कलुपित कर रहे है। अरे-कहीं मृगतृष्णा से भी प्यासे व्यक्तियों की प्यास बुझती हैं ? योद नहीं, फिर मृगतष्णा तल्य इस प्रतिमा प्रजन से कर्त्ता की सम्यक्त्व और हित की प्राप्ति होने रूप प्यास कैसे घुस सकती है-सोचो। हा यदि ऐमा होता कि मृगतृष्णा स्वच्छजल की धारा बहाकर प्यास प्राणियो की तृषा को शांत करती-तो यह प्रतिमा पूजन भी द्रव्योलाज यों के परिणामो में शुद्वि करती हई उनके अष्टकर्मों को टलने वाला और उन्हें नर, अमर एव शिवसुख प्रदान करने वाली भी हो सकता। કે પ્રતિમા પૂજનને ઉપદેશ પ્રવચન માર્ગથી વિરૂદ્ધ છે આ જાતની વિરૂદ્ધ પ્રરૂપણ કરવામા તત્પર માણસ બધા દેથી રહિત, શુદ્ધ અદ્વિતીય અને અનવદ્ય આ જૈન ધર્મને સાવદ્ય પૂજાના ઉપદેશથી કમાવચનિકની જેમ કલકિત દોષયુક્ત બનાવીને સંસાર રૂપી દાવાનલમાં ભેળા પ્રાણીઓને ન ખી રહ્યો છે અને જાતે પણ મોહનીય કર્મના ઉદયથી આધળાની જેમ થઈને સન્માર્ગથી દૂર થતા પિતાના આત્માને અહિત અને મિથ્યાત્વના કલકથી કલુષિત કરી રહ્યો છે મૃગજળથી પણ કઈ દિવસે તરસ્યા માણસોની તરસ મટી શકી છે " જે આવું નથી તે પછી મૃગજળ જેવી આ પ્રતિમા પૂજનથી કર્તાની સભ્ય કવિ અને હિતની પ્રાપ્તિ થવા રૂપ તરસ કેવી રીતે મટી શકે તેમ છે મૃગજળ નિર્મળ પાણી ઝરે થઈને તરસ્યા પ્રાણીઓની તરસ મટાડી શક્ત તે આ પ્રતિમા પૂજા પણ દ્રવ્યલિંગિઓના પરિણામમા શુદ્ધિ કરનારી તેમના આ કર્મોને નષ્ટ કરનારી અને નર, અમર અને શિવ-સુખ આપનારી