________________
येनेगारधर्मामृतवपिणी टी० अ० १६ द्रौपदीचर्चा वाचनं अरण पा । लोके हि भारतस्य पावन अपण पूर्गझे एर क्रियमाणं दृश्यते, तथा रामायणस्य वाचन श्रषणमपरान ए क्रियमाणं दृश्यते, परीत्ये दोपदर्श नात् । ततश्चेत्थ लोकेऽवश्यकरणीयतयाऽऽवश्यकत्व तवाचकस्य तुश्च तदर्थोंपयोगपरिणामसत्त्वाद् भावत्व, तहाचक पुस्तकपत्रादिपरावर्तनरूपया इस्ताभिनयरूपया च क्रियया युक्तो भावि, श्रोतापि च गानसयतत्व-करसंपुटीकरणादि
भारत का वाचना अथवा सुनना, अपराह में रामायण का वाचना या सुनना ये सय लौकिक भाव आवश्यक हैं । लोक में भारत का वाचना अथवा सुनना पूर्वाह्नमें ही किया जाता है । गमायणका वाचन और श्रवण अपराह में ही होता हुआ देखा जाता है। इससे विरुद्ध प्रवृत्ति करने से अनेक प्रकार के दोपो का भोजन बनना पडता है, इस प्रकार लोक में भारतादिक ग्रन्थों का वाचना आदि कार्य नियमित समय में अवश्य करने योग्य होने की वजह से आवश्यक रूपमें माना गयो है । अतः इसमे इस प्रकार से आवश्यकपना आ जाता है। तथा इनके वाचने वालो मे या सुनने वालो में उनके अर्थ के प्रति उपयोगात्मक परिणाम के सद्भाव से भावरूपता आती है । क्यों कि जबतक उनके वाचने चाले में उनके अर्थ के प्रति उपयोगात्मक परिणाम की जागृति नहीं शेगी तब तक वे उन पुस्तको के पत्रों आदि का पराव. तेन करने रूप किया और श्रोताओं को अनेक अर्थ की सगति बैठाने के लिये हस्त आदि के सचालनरूप अभिनय किया का उपयोग ही
અપરામાં રામાયણનું વાચન કે શ્રવણ આ બધુ લૌકિક ભાવ આવશ્ય છે લાકમાં ભારતનું વાચન અથવા તો શ્રવણ પૂર્વાહમાં જ કરવામાં આવે છે રામાયણનું વાચન અને શ્રવણ અપરમા જ થતું જોવામાં આવે છે એથી વિરુદ્ધ આચરણ કરવાથી માણસ ઘણી જાતના દેશોને પાત્ર થઈ પડે છે આ પ્રમાણે ભારત વગેરે ગ્રંથોનું વાચન વગેરે કાર્યો નિયમિત સમયમાં આવશ્યક કરવા યોગ્ય હોવા બદલ આવશ્યક રૂપમાં માનવામાં આવે છે એથી આમા આ રીતે આવશ્યક પણ આવી જાય છે તેમજ એમનું વાચન કરનારાઓમાં તેમના તરફ ઉપગાત્મક પરિણામના સદૂભાવથી ભાવરૂપતા આવે છે કેમકે જ્યા સુધી તેમનું વાચન કરનારાઓમાં તેમના અર્થ પ્રત્યે ઉપયોગાત્મક પરિણામની જાગૃતિ થશે નહિ, ત્યા સુધી તેઓ તે પુસ્તકના પત્ર વગેરેગ્ના પરાવર્તન કરવારૂપ ક્રિયા અને પ્રેતાઓના માટે અનેક જાતના અર્ધની સગતિ બેસાડવા માટે હાથ વગેરેના હલનચલનરૂપ અવિનય ક્રિયા ઉપયોગ જ કેવી રીતે કરી શકે,