________________
श्रीधर्मकथासूत्रे
कृमवचनेऽर्हत पूजाविधान विशिष्य नाका तथापि रामपूर मृत मनुष्यपूजनवत् तस्य पूजा प्रतिमाया क्रियमाणा कुमान पनि कीति वक्तु शक्यते । तस्मिन् कुप वचने हि पूजाधारनिर्णयावसरे सामान्यन' पूज्यम्य सर्वस्यापि पूजाधारः प्रतिमा
३५८
भावार्थ - शकाकार ने प्रतिमापूजन को लोकोत्तरिक आवश्यक मानकर द्रव्य आवश्यक में जो उसका समावेश करना चाहा है सो उसकी इस आशका का समाधान करते हुए सूत्रकारने यह कहा है कि जिन आज्ञा पाह्य एव सामायिक आदि में अनुपयुक्त पुरुषो द्वारा किये गये सामायिक आदि पटू विन आवश्यक कार्य ही लोकोत्तरिक द्रव्य आवश्यक में परिगणित किये गये है । इनमें प्रतिमा पूजा को कोई सवध ही नहीं है - प्रतिमा पूजा पहुविध आवश्यक कार्यों में परिगणित ही नही हुई है । अत उसका वहा पर किसी भी प्रकार का सम्बन्ध नहीं होने से उसे लोकोत्तरिक द्रव्य आवश्यक में नही गिना जा सकता है अत इसका समावेश केवल कुमानचनिक द्रव्य आवश्यक में ही हुआ है ऐसा मानना चाहिये ।
शका - कुप्रवचन में इन्द्रादिशों की पूजा करने के विधान की तरह प्रतिमा पूजा का विधान तो पाया नहीं जाता है फिर आप इसे कुप्रा वचननिक में अन्तर्भूत कैसे कह सकते है ?
ભાવાર્થ રાકાકારે પ્રતિમા પૂજનને લેાકેાન્તરિક આવશ્યક માનીને દ્રવ્ય આવશ્યકમાં તેના સમાવેશ કરવાની જે ઈચ્છા ખતાવી છે તેની તે શકાનુ સમાધાન કરતા સૂત્રકારે આ પ્રમાણે કહ્યુ છે કે જિન આા ખાદ્ય અને સામાયિક વગેરેમા અનુપયુક્ત પુરુષો વડે કરવામા આવેલા સામાયિક વગેરે છ જાતના આવડ્યક કાર્યો જ લાકાન્તરિક દ્રવ્ય આવશ્યકમા પરિગણિત કરવામા આવ્યા છે એનાથી પ્રતિમા પૂજાના ફોઇ સબધ જ નથી પ્રતિમા પૂજા વૅિધ આવશ્યક કાર્યામા પગિણિત જ થઈ નથી એટલા માટે ત્યા તેને કોઈ પણ રીતે સ ય્ ધ નહિ હોવાથી લેાકેાન્તરિક દ્રવ્ય આવશ્યકમા તેની ગણુના થઈ શકે તેમ નથી એથી ફક્ત દ્રવ્ય આવશ્યકમા જ થયેા છે આમ માની લેવુ જોઈએ
શકા —કુપ્રવચનમાં ઇન્દ્ર વગેરેની પૂજા કરવાના વિધાનની જેમ પ્રતિમા પૂજાનુ વિધાન તેા મળતુ નથી ત્યારે તમે એને કુપ્રવાચનિકમા કેવી રીતે ક્ષમાવિષ્ટ કરી શકે ?