________________
अनगारधर्मामृतापिणी टोका अ० १६ द्रौपदीचर्चा
३५९ चित्रादय इति मलपितम् । एर च जिनपूनन-कुप्रावचनि-नोआगमतो द्रव्यावश्यक प्रतिमाया क्रियमाणत्वात् , इन्द्रादिपूननवत् ,इन्यनुमानेनापि कुमावनिक द्रव्यावश्यतया धर्मपदवाच्य न भवतीति । __उत्तर-यद्यपि प्रवचन में प्रतिमा पूजा का विधान स्वतन्त्ररूप से नहीं किया गया है, तो भी कामपरक प्रणियों के मनोरय को पूर्ण करने वाले-मनुष्य के मृत-निर्जीव देर की पूजा की तरर प्रतिमा में होती हुई पूजा भी कुप्रावचननि की है। ___ इस प्रकार हम अनुमानसे कह सकते हैं। उसमें प्रवचनमें पूजाके आधार का निर्णय करते समय सामान्यरूप से पूजा के आधारभूत जितने भी प्रतिमा चित्र आदि पूज्य हैं वे सर गृहीत हुए है। इस प्रकार प्रतिमा की मर्व पूजा का आधार प्रतिमा और चित्र आदि है। इसलिये वह कुप्रावनिक है । इस प्रकार हम करते है । इस कथन से यह व्याप्ति सिद्ध होती है कि इन्द्रादिक पूजन की तरह प्रतिमा में जो जो पूजाएँ की जाती हैं वे सर कुमावनिकी है। अत जिन पूजन भी प्रतिमा में किये जाने पर नोआगम की अपेक्षा से कुपावनिक द्रव्य आवश्यक ही है, और इसीलिये वह धर्मपद का वाच्य नहीं है यह बात स्पष्टरूप से सिद्ध हो जाती है इसमें अनुमान गयोग उप प्रकार से करना चाहिए।
ઉત્તર –જે કે કુપ્રવચનમાં પ્રતિમા પૂજનનું વિધાન સ્વત રૂપમા કર વામાં આવ્યું નથી છતાય માનવીના મનોરથોને પૂર્ણ કરનારા-માણસના મૃત નિજીવ શરીરની પૂજાની જેમજ પ્રતિમાની કરવામાં આવેલી પૂજા પણ કુમા વચનિકી છે આમ અમે અનુમાનથી કહી શકીએ છીએ તે કુપ્રવચનમા પૂજાના આધારને નિર્ણય કરતી વખતે સામાન્ય રૂપથી પૂજાના આધારભૂત જેટલા પ્રતિમા ચિત્ર વગેરે પૂજ્ય છે તેઓ સર્વેનું ગ્રહણ થયુ છે
આ રીતે પ્રતિમાની સર્વ પૂજાને આધાર પ્રતિમા અને ચિત્ર વગેરે છે એટલા માટે તે કુબાવચનિક છે આમ અમે કહી શકીએ છીએ આ કથનથી એ વ્ય પ્રિસિદ્ધ થાય છે કે ઇન્દ્ર વગેરેના પૂજનની જેમ પ્રતિમાઓમાં જે જે પૂજાઓ કરવામાં આવે છે તેઓ સર્વે કુપાવચનિકી છે એટલા માટે જિન પૂજા પણ પ્રતિમામાં આવતી હોવાથી આગમની અપેક્ષાથી કુકાવચનિક દ્રવ્ય આવશ્યક છે અને એથી તે ધર્મપ વાય નથી આ વાત સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાવ છે આમા અનુમાનપ્રયોગ આ પ્રમાણે કહી શકાય તેમ છે