SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ सात २५६ भाताधर्मकथा विधायकतया पाचनस्य कुमितत्व, तेर चन्द्रादिपूजनस्य कुभावचनिश्त्त भवति । एष मरूपयतो भगनतोऽहंतः पतिमाया पूजनस्य प्रगन पर तदानों नासीत्-हिंसामयत्वात्पूजनस्य, तेन प्रायने भगाता मतिमापूजनमतिपधो विशिष्य नोक्त । प्रतिपेधमाश्य हि तदैव सार्थक, यदाप्रतिपेयम्पोऽर्थः फयचित् प्रसक्तो मनति । जिनमतिमापूजन हि न तापलौकिक द्रव्यावश्यक, नापि लोकोत्तरिक द्रव्यावश्यक , जिनो हि लोकोत्तरी देवस्तत्पूजनमपि स्यान्चेत् लोकोत्तरिकमेव की पुष्टि करने से ही आती है। अन्य चरक आदि समस्त भवचनों में इन्ही हिंसादिक कर्मों के करने का विधान स्पष्ट रूप से पाया जाता है। इसीलिये ये कुप्रवचन माने गये हैं। इनके द्वारा प्रदर्शित इन्द्रादिक पूजन भी इसी निमित्त से अमावनिक कहा गया है। जैन शास्त्रों में प्रतिमापूजन के निपेध का स्पष्ट उल्लेग्न जो देखने में नहीं आता है, उसका यह कारण है कि जिस समय प्रभु ने इन्गदिक के पूजन का कुमावनिक रूप मानकर निषेध किया उस समय उनके समक्ष अहेत की प्रतिमा के पूजन का प्रसग ही नहीं या, नही तो इसका भी वे स्वतन्त्र रूप से निपेध करते-दसरे-प्रतिमा प्रजन कार्य हिंसामय कार्य है-भगवान ने धर्म के लिये भी हिंसा करने का आदेश नहीं दिया है अतः जब वीतराग शास्त्र में हिंसा का विधान ही नही है-तब इसका भी विधान कैसे वे करते प्रतिपेध वाक्य उसी समय सार्थक माना जाता है जब प्रतिषेध्यरूप पदार्थ किसी भी रूप से प्रसक्त होता है। ચીરિક વગેરે બધા પ્રવચનમાં એ જ હિંસા વગેરે કર્મોને કરવાનું વિધાન સ્પષ્ટ રૂપ જોવામાં આવે છે એથી આ બધા કુપાવચનિક માનવામા આવે છે એમના વડે પ્રદતિ ઇન્દ્ર વગેરેનું પૂજન પણ આ કારણને લીધે જ કુપાવચ નિક કહેવાય છે જેને શાઓમાં પ્રતિમા પૂજનના નિષેધને સ્પષ્ટપણે જે ઉલ્લેખ જવામાં આવતો નથી તેનું કારણ પણ એ છે કે જ્યારે પ્રભુએ ઈન્દ્ર વગેરેના પૂજનને કુખાવચનિક રૂપ માનીને નિષેધ કર્યો ત્યારે તેમની સામે અર્વતની પ્રતિમાના પૂજનની વાત જ ન હતી, નહિતર તેઓશ્રી એ તેને પણ સ્વતંત્ર રૂપથી નિષેધ કર્યો હોત બીજી વાત એ છે કે પ્રતિમા પૂજનનું કાર્ય હિંસા મય છે, ભગવાને ધર્મના માટે પણ હિંસા કરવાની આજ્ઞા કરી નથી એટલા માટે જયારે વીતરાગ શાસ્ત્રમાં હિંસા વિષેનું વિધાન જ નથી ત્યારે આનું વિધાન પણ તેઓ કેવી રીતે કરે પ્રતિષેધ વાય ત્યારે જ સાર્થક ગણાય છે જ્યારે પ્રતિધ્યરૂપ પદાર્થ કઈ પણ રૂપથી પ્રસક્ત હોય છે ,
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy