________________
बनेगारधामृतवपिणी टोका स० १६ द्रौपदीचर्या
३५७ सात् लोके तु तस्य समावेशानहतया रौकिकत्वासभात् । प्रवचने भगरता यत् सामायिकादि पइरिधावश्यक प्ररूपित तदेव स्वच्छन्दविहारिभिः पटकाहिसर्जिनाज्ञापये क्रियमाण लोकोत्तरिक-द्रव्यावश्यकम् । तत्र पदवियावश्यक निनप्रतिमा पूजनस्य प्रवेशात् तस्य लोकोत्तनिद्रव्यावश्यके समावेशो न सभवति। यर प्रतिमापूजनरूप कार्य न लौकिक द्रव्य अवश्यक है और न लोको त्तर द्रच अवश्यक ही है।
शका-प्रतिमा पृजन लौकिक द्रव्य आवश्यक नहीं है यह तो आप का कहना ठीक है, क्यों कि यह लौकिक द्रव्य आवश्यको से सर्वथा भिन्न है। परन्तु इसे रोकोत्तरिक द्रव्य आवश्यक मानने में आपको क्या विवाद है। क्यो कि प्रभु स्वय लोकोत्तर देव माने जाते अतः उनका पूजन भी लोकोत्तरिक ही मानना चाहिये
उत्तर-प्रवचन में भगवान जो सामायिक आदि छह प्रकार के आवश्य कों का वर्णन किया है-वे जर जिन आज्ञा पाद्य-स्वच्छन्दविहारी और पटकाय की विराधना करने में निरत अनुपयुक्त पुरुपों द्वारा करने में आते हैं लोकोत्तरिक द्रव्य आसश्यक रूप से प्रतिपादित किये गये हैं। इन पप्रकार के आवश्यकों में प्रतिमापूजन का कोई अधिकार ही नहीं है। अत: इसे कैसे लोकोत्तरिक आवश्यक माना जा सकता है। પૂજનરૂપ કાર્ય માટે ન તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે અને ન તે લકત્તર દ્રવ્ય આવશ્યક છે
પાકા –પ્રતિમા પૂજન લૌકિક દ્રવ્ય આવશ્યક નથી તમારી આ વાત તે ઉચિત છે કેમ કે આ લૌકિક દ્રવ્ય આવશ્યકોથી સ પૂર્ણપણે ભિન્ન છે પણ એને લકત્તરિક દ્રવ્ય આવશ્યક માનવામાં તમને શે વાધે છે ? કેમકે પ્રભુ જાતે લેકોત્તર દેવ મનાય છે ત્યારે તેમનું પૂજન પણ લેકેનરિક જ માનવું જોઈએ?
ઉત્તર-પ્રવચનમાં ભગવાને જે સામાયિક વગેરે છ જતના આવશ્યકોનું વર્ણન કર્યું છે તેઓ જ્યારે જિન-આજ્ઞા બાહ્ય સ્વચ્છ દ વિહારી અને વટકાયની વિરાધના કરવામાં નિરત અનુપયુકત પુરુષો વડે આચરવામાં આવે છે લેરરિક દ્રવ્ય આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવે છે આ છ જાતના આવશ્યકોમાં પ્રતિમા પૂજનને કેઈ અધિકાર જ નથી એટલા માટે કેરિક આવશ્યક કેવી રીતે માની શકાય ?