________________
| কামক্ষম विधायकतया मपचनस्य कुत्सितत्व, तेनैव चेन्द्रादिपूजनस्य कुमारचनिस्त्वं भवति । एत्र प्ररूपयतो भगरतोऽईतः प्रतिमाया पूजनस्य प्रमग पर तदानी नासीत्-हिंसामयत्वात्पूजनस्य, तेन प्राचने भगाता मतिमापूजनमतिपेधो विशिष्य नोक्त । प्रतिपेवनाक्य हि तदैव सार्थक, यदापतिपेयम्पोऽर्थः कयचित् मसक्तो भाति । जिनमतिमापूजन हि न तारलौकिक न्यावश्यक, नापि लोकोत्तरिक द्रव्यावश्यक , जिनो हि लोकोत्तरी देवस्तत्पूजनमपि स्यान्चेत् लोकोतरिकमेव की पुष्टि करने से ही आती है। अन्य चरक आदि समस्त प्रवचनों में इन्ही हिंसादिक कर्मों के करने का विधान स्पष्टरूप से पाया जाता है। इसीलिये ये कुप्रवचन माने गये हैं। इनके द्वारा प्रदर्शित इन्द्रादिक पूजन भी इसी निमित्त से कमावनिक कहा गया है। जैन शास्त्रों में प्रतिमापूजन के निपेध का स्पष्ट उल्लेख जो देखने में नहीं आता है, उसका यह कारण है कि जिस समय प्रभु ने इन्द्रादिक के पूजन का कुप्रावनिक रूप मानकर निषेध किया उस समय उनके समक्ष अहंत की प्रतिमा के पूजन का प्रसग ही नहीं था, नहीं तो इसका भी वे स्वतन्त्र रूप से निषेध करते-दूसरे-प्रतिमा पूजन कार्य हिंसामय काय है-भगवान ने धर्म के लिये भी हिंसा करने का आदेश नहीं दिया है अत' जब वीतराग शास्त्र में हिंसा का विधान ही नहीं है-तर इसका भी विधान कैसे वे करते प्रतिषेध वाक्य उसी समय सार्थक माना जाता है जब प्रतिपेध्यरूप पदार्थ किसी भी रूप से प्रसक्त होता है । ચીરિક વગેરે બધા પ્રવચનમાં એ જ હિંસા વગેરે કર્મોને કરવાનું વિધાન સ્પષ્ટ રૂપ જોવામાં આવે છે એથી આ બધા કુમારચનિક માનવામા આવે છે એમના વડે પ્રદર્શિત ઈદ્ર વગેરેનું પૂજન પણ આ કારણને લીધે જ કુખાવચ નિક કહેવાય છે જૈન શાસ્ત્રોમાં પ્રતિમા પૂજનના નિષેધને સ્પષ્ટપણે જે ઉલેખ જોવામાં આવતું નથી તેનું કારણ પણ એ છે કે જયારે પ્રભુએ ઈન્દ્ર વગેરેના પૂજનને કુપાવચનિક રૂપ માનીને નિષેધ કર્યો ત્યારે તેમની સામે અર્વતની પ્રતિમાને પૂજનની વાત જ ન હતી, નહિતર તેઓશ્રી એ તેને પણ સ્વતંત્ર રૂપથી નિરોધ કર્યો હત બીજી વાત એ છે કે પ્રતિમા પૂજનનું કાર્ય હિંસા મય છે, ભગવાને ધર્મના માટે પણ હિંસા કરવાની આજ્ઞા કરી નથી એટલા માટે જ્યારે વીતરાગ શાસ્ત્રમાં હિંસા વિધેનુ વિધાન જ નથી ત્યારે આનુ વિધાન પણ તેઓ કેવી રીતે કરે પ્રતિષેધ વાય ત્યારે જ સાર્થક છે જ્યારે પ્રતિધ્યરૂપ પદાર્થ કે પશુ રૂપથી પ્રસક્ત હોય છે ?