________________
भनगारधर्मामृतवर्षिणी ठोका अ० १६ द्रौपदीची
३१५ स्वकृतमर्मजन्यमुखदुःसानुभविनः । अत्र सर्वप्राणिपु पुन पुनर्दयाकरणाय पर्यायशब्दप्रयोगः । ___'न हतन्या' न हन्तव्याः दण्डादिभिर्न ताडयितव्या इत्यर्थ , "न अज्जावेयया" नानापयितन्या:-न पातयितव्या इत्यर्थः, " न परिघेत्तव्या" न परिग्रहीवव्या इमे ममायत्ता इति कृत्वा परिग्रहरूपेण न स्वीकर्तव्या, "न परिताजो जीते है, जीवेंगे और जिये है, इस कथन से मूत्रकार ने जीव में त्रिकाल में भी जीवनत्व धर्म का अभाव नहीं होता है यह प्रदर्शित किया है चाहे जीव एक इन्द्रिय अवस्थावाला भी हो तो भी वह जीवन अवस्था से रहित नहीं होता है इससे वृक्षादिको में अचेतनता मानने वाले घौद्ध आदिकों का मन्तव्य खडित होता है।
सूत्र में प्राणी, भूत, और सत्त्व इन एकार्थक पर्यायवाची शब्दों का जो सूत्रकार ने प्रयोग किया है उनका मुख्य प्रयोजन “समस्त जीवों में पारवार दया करनी चाहिये "है।। ___ यह वीतरागप्रभु द्वारा प्रतिपादित प्राणातिपातविरमणरूप धर्मशुद्ध पापानुबन्ध रहित है । इस कथन से सूत्रकार ने इस बात की पुष्टि की है जो अवीतराग-शाक्य आदि द्वारा धर्मरूप से प्रतिपादित हुआ है तथा जिसे उन्होंने धर्मरूप से स्वीकार किया है वह वास्तविक धर्म नहीं है । कारण कि इनमें हिंसादिक दोपो का सद्भाव पाया जाता है इनके જીવ શબ્દની વ્યુત્પત્તિ છે જેઓ જીવે છે, જીવશે અને જીવ્યા છે આ કથન વડે સૂત્રકારે જીવમા ત્રિકાળમાં પણ જીવનવ ધર્મને અભાવ થતું નથી આ વાત સ્પષ્ટ કરી છેભલે તે જીવ એક ઈન્દ્રિય અવસ્થાવાળો હોય છતાએ તે જીવન અવસ્થાથી રહિત થતું નથી આ કથનથી વૃક્ષ વગેરેમા અચેનતા માનનારા બૌદ્ધ વગેરેના મતનુ ખડન થઈ જાય છે
સૂવારે સૂત્રમાં જે પ્રાણી, ભૂત અને સત્વ આ બધા એકાઈક પર્યાય વાચી શબ્દોને જે પ્રયોગ કર્યો છે તેનું ખાસ કારણ “બધા છોમા વારવાર સદાય રહેવું જોઈએ ” તે જ છે
વીતરાગ પ્રભુ વડે પ્રતિપાદિત પ્રાણાતિપાત વિરમણું રૂપ આ ધર્મ શુદ્ધ પાપાનુબન્ધ રહિત છે આ કથનથી સૂત્રકારે એ વાતને પુષ્ટ કરી છે કે જે અવીતરાગ-શાય વગેરે દ્વારા ધર્મ-રૂપથી પ્રતિપાદિત થયો છે તેમજ તેમણે જેને ધર્મ–રૂપથી સ્વીકાર્યો છે તે ખરેખર ધર્મ નથી કેમકે તેમાં હિંસા વગેરે દેને સદૂભાવ છે અસર્વજ્ઞ તથા રાગયુક્ત લોકે દ્વારા પ્રતિપાદિત હેવાને