________________
नारायविंगी टीका २०१६ द्रौपदीचा
३०१ देवायतनमतिमाऽऽरामकूपादिकरणे तदुपदेशदाने च पृथिवी कायहिंसाया अबश्यम्भावः । देवायतनादिकरणे पूजागतयास्नान प्रतिमास्नपनरस्त्रक्षालनादिकरणे च तदुपदेशदाने चाप्कायपिरायनमपि, तथा-पूजाग यूपदीपारानिकसम्पादन चाग्निकायविराधनया विना न सभवति, वायुकायहिंसन तु धूपदीपारात्रिका के कराने वाले ये उपदेशक मुनिजन माने जायेगे-तब इनके अहिंसादि महाव्रत त्रियोग और त्रिकरण विशुद्ध कैसे रह सकेंगे? अतः लाभ की चाहना मे इन विचारों की भूल में ही बड़ी भारी भूल रोने से ये अपने धर्म के सच्चे आराधक नहीं माने जा सकेगे। इसलिये यह घात अवश्य माननी चाहिये कि जिन प्रणीत आगम में प्रतिमापूजन की विधि नहीं पाई जाती है।
इसी प्रकार प्रतिमा स्थापन, प्रतिमा प्रतिष्ठा करवाना, मदिर वगैरह पनवाना एव उस प्रतिमा की पूजा निमित्त वगीचा तथा कुआ आदि का करवाना ये बाते पृथिवी कायिक जीवों की हिंसा के कारण हैं अतः त्याज्य है। इनके बनवाने आदि का जो उपदेश करते है वे भी पृथिवीकायिक जीवों की हिंसा से मुक्त नहीं हो सकते है। इसी प्रकार पूजन का अग होने से स्नान, प्रतिमा के अभिपेक तथा पूजन के वस्त्रों के धोने साफ करने में और उसके उपदेश देने में अप्काय के जीवो की विराधना होती है, धूपखेना, दीपक जलाना, आरती उतारना ये सब बातें अग्निकायिक जीवों की विराधना के बिना नहीं हो सकती है अर्थात् इनमें अग्निकायिक जीवो की विराधना अवश्यभाविनी है । બેસશે અને તેઓ પોતાના ધર્મના સાચા આરાધક ગણાશે નહિ એટલા માટે આ વાત એકસપણે માની જ લેવી જોઈએ કે “જીન પ્રણેત” આગમમાં પ્રતિમા–પૂજનની વિધિ મળતી નથી
આ પ્રમાણે પ્રતિમા–સ્થાપન, –પ્રતિમા–પ્રતિષ્ઠા કરાવવી, મદિર વગેરે બનાવવા અને તે પ્રતિમાની પૂજા માટે ઉદ્યાન તેમજ વાવ વગેરે તૈિયાર કરાવવા એ પૃથ્વિ–કાયિક જીવોની હિંસાના કારણ છે–એટલા માટે ત્યાજય છે તેને બનાવવા માટે જે લેકે ઉપદેશ આપે છે તેઓ પણ પ્રવિ-કાયિક
ની હિંસાથી મુક્ત થઈ શક્તા નથી આ રીતે જ પૂજનને માટે સ્નાન, પ્રતિમાને અભિષેક તેમજ પૂજનના વસ્ત્રોને જોવામાં અને તેના ઉપદેશમાં પણ અપકાયના જીવોની વિરાધના હોય છે ધૂપ કર, દીપક કરવો, આરતી ઉતારવી આ બધી વિધિઓ અગ્નિ-કાયિક જીની વિરાધના વગર સભવી શકે તેમ નથી એટલે કે તેઓમાં અગ્નિ-કાયિક જીની વિરાધના ચક્કસપણે