________________
जाताom प्राणानिपातविरमणप्रतिना मुनीना प्रतिमापूनोपदेशे स्वधर्मस्य मूलोच्छेद स्या देव । अत एप-जिनमणीतागमे प्रतिमापूजायाविधि पलभ्यते । प्रतिमास्थापनार्थ भगीकार करने में उस पूजन के समय में पद फाय के जीवों की विरा धना जय अवश्यभावी है तप भला! रम से विधेय मार्ग कैसे मान सकते हैं, और कैसे यर स्वीकार किया जा सकता है कि इस पूजन का कर्त्ता सच्चे धर्म का उपामक है तथा प्रतिमापूजन को धर्म माना जावे तो एक बड़ा भारी दोप यह भी आकर उपस्थित होता है कि सर्वे प्रकार के हिंसादिक पापों से सर्वधा विरक्त महावती मुनिजन जय इस प्रतिमापूजनरूप धर्म का उपदेश करेंगे तर वे भी कारितादिरूप कराने आदि रूप से इसके कर्ता होने के कारण अपने मुनिधर्म के मूलत. ही विध्वसक माने जायेगे। मुनिजन हिंसादिक सावध व्यापारों के कृत, कारित एवं अनुमोदना इन तीन करण एव तीन योग से लागी हुआ करते हैं। जब ये प्रतिमापूजन रूप धर्म का गृहस्थो के लिये व्याख्यान देंगे तब उनके व्याख्यान से प्रेरित हो गृहस्थ जन उस ओर अपनी प्रवृत्ति चालू करने वाले होंगें, और उस प्रकार के उनके व्यवहार से इस कार्य में पट्काय के जीवों की विराधना होने से उस विराधना જે સાથે થાય છે તેમાં તે સાચા ધર્મના દર્શન સુદ્ધા દુર્લભ છે એટલા માટે પ્રતિમાપૂજન સ્વીકારવામાં તે પૂજન કરતી વખતે પકાયના જીની વિરાધના જવારે ચોક્કસપણે થવાની છે ત્યારે અમે તેને વિધેય માર્ગ કયા આધારે માન્ય કરીએ અને એની સાથે સાથે અમે એ પણ કેવી રીતે સ્વીકાર કરીએ કે આ જાતનું પૂજન કરનાર સાચા ધર્મને ઉપાસક છે? જે પ્રતિમા પૂજનને ધમ રૂપે સ્વીકારીએ તે એમા એક ભારે દેશ એ છે કે સર્વ પ્રકા રના હિંસા વગેરે પાપથી સર્વથા વિરક્ત મહાતી મુનિજને જ્યારે આ પ્રતિમા પૂજન રૂપ ધર્મને ઉપદેશ આપશે ત્યારે તેઓ પણ કારિતાદિ રૂપ કરાવવા વગેરે રૂપથી એના કર્તા રૂપે હવા બદલ પિતાના મુનિ ધર્મના મૂલત વિદવ સક ગણશે મુનિજતો હિંસા વગેરે સાવઘ વ્યાપારના કૃત, કારિત અને અનુમોદના આ ત્રણે કરણ અને ત્રણ વેગના ત્યાગી હોય છે જ્યારે તેઓ પ્રતિમાપૂજન રૂપ ધર્મનુ ગૃહસ્થને માટે વ્યાખ્યાન આપશે ત્યારે તેમના વ્યાખ્યાનથી પ્રેરાઈને ગૃહસ્થ તે પ્રમાણે આચરશે જ અને આ જાતના તેમના આચરણથી આ કામમાં પટકાય જીવોની વિરાધના હોવાથી તે વિરાધનાને કરાવનારા આ ઉપદેશક મુનિએ જ ગણાશે ત્યારે એમના અહિંસા વગેરે મહા બતે વિગ અને ત્રિકરણ વિશુદ્ધ રૂપે કેવી રીતે રહી શકશે એથી ધર્મ લાભને છતા પણ તેઓ આ જાતના વિચારોની ભૂલમાં જ