________________
भनगारधर्मामृतषिणी टीका अ० १६ सुकुमारिकापरितधर्णनम् १९५ तदेव-पूर्वोक्तवर्णनमेवानयोध्य यावत्-तस्माद् नो खल्यहमिच्छामि सुकुमारिकाया दारिकायाः क्षणमपि विप्रयोग, तत्-तस्माद् यदि खलु सागरदारको मम 'घरजामाउए ' गृहजामातृका: गृहवासी जामाताभवति, तर्हि ददामि । ततः खलु त सागरको दारको जिनदत्तेन तार्थ चाहेनैवमुक्तः तन् तूष्णीका मौनावलम्बी सन् सतिष्ठते ।
वयासी-एव खलु देवाणुपियो ।सूमालिया दारिया मम एगो एगजाया इटा त चेव जडण सागरदाररा मम घरजमाउए भवह ता दलयामि) इस प्रकार सागरदत्त सार्यवहके कहे जाने पर जिनदत्त सार्थवाह जहा अपना घर था वहाँ आया-वहां आकर उसने अपने सागर पुत्र को बुलाया । युला कर फिर उससे उसने ऐसा कहा-हे पुत्र-सागरदत्त सार्थवाह ने मुझसे ऐसा कहा है कि आपका पुत्र सागर यदि मेरे घर जमाई यन कर रहना चाहें तो मैं अपनी सुकुमारिका उन्हें दे सकता है। उनका घरजमाई बनाने का कारण यह है कि यह सुकुमारिका पुत्र पुत्री उसके एक ही पुत्री है-और एक ही उत्पन्न हुई हैं । यह उसे बहुत ही अधिक इष्ट यावत् मनोम है। इस तरह सोगरदत्त का कहा हुआ समस्त कयन जिनदत्त ने अपने पुत्र सागर को सुना दिया। इसलिये वह उसका एक क्षण भी वियोग सहन नहीं कर सकता है । अतः वह देवाणुप्पिया ! मूमालिया दारिया मम एगा एगजाया इट्ठा त चेव जइण सागरदारए मम घरजमाउए भनइ ता दलयामि ) ' આ રીતે જીનદત્ત સાર્થવાહ તેમની આ વાત સાંભળીને તે નદત્ત સાર્થવાહ ત્યા પિતાનું ઘર હતુ ત્યા આવ્યા. ત્યાં આવીને તેણે પોતાના સાગરપુત્રને છેલા બોલાવીને તેણે તેને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યુ છે કે તમારે પુત્ર સાગર જે મારે ઘર જમાઈ રહેવા કબૂલ હોય તે હું મારી પુત્રી સુકુમારિકા તેમને આપવા તૈયાર છુ તેઓ તમને ઘર જમાઈ બનાવવા એટલા માટે ઈચ્છે છે કે સુકુમારિક દારિકા તેમની એકની એક પુત્રી છે તે તેમને અતીવ ઈષ્ટ યાવત મનમ છે આ રીતે સાગરદત્ત જે કઈ કહ્યું હતું તે બધું તેમણે પોતાના પુત્ર સાગર આગળ રજૂ કર્યું અને છેવટે કહ્યું કે એટલા માટે જ તે એક ક્ષણ પણ પિતાની પુત્રીને વિગ સહી શકતું નથી તમને તે આ કારણથી જ ઘર જમાઈ બનાવવા ઇરછે છે