________________
अनगारधर्मामृतवपिणी टी० अ० १९ पुण्डरीक-कण्डरीकचरित्रम् ७३५ चियपुरिसे मदावेह, सहावित्ता व वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! कडरीयस्स महत्व जाव रायाभिसेअ उचट्टवेर, जाव रायाभिसेएण अभिसिंचइ ) इस प्रकार अम्बाधाय के मुख से इस बात को सुनकर
और उसे चित्त मै जमाकर जैसे बैठे हुए थे उसी तरह सभ्रान्त होते हुए-ये क्यों आये है-इस प्रकार शकित चित्त होते हुए-उत्थानशक्ति से उठे घहुन जल्दी सुनते ही प्रमाण-उठे और उठकर अन्तःपुर के परिवार को साथ लेकर जहा अशोक वनिका थी-वहा पर आये-वहां आकर कडरीक अनगार के पास पहुँचे-वहां पहुँच कर उन्हो ने उन्हें तीन वार आदक्षिण प्रदक्षिण किया बाद में वे कहने लगे-हे देवानुप्रिया तुम्हें धयवाद है-जो तुम राज्य एव अन्नापुर का परित्याग कर प्रव्रजित हो गये हो इत्यादि जिम प्रकार पहिले उनसे कहा या इमी प्रकार अय भी कहा मैं अधन्य है-३-जो यावत् दीक्षित होने के लिये शक्तिशाली नहीं हो रहा है। इसलिये हे देवानुप्रिय आपके लिये वन्यवाद है-आपने जन्म और जीवन का फल अच्छी तरह प्राप्त कर लिया है। इस तरह प्रशंसा परक वचनों से पुडरीक राजा द्वारा कहे गये वे कडरीक अनगार कुछ भी नहीं बोले-किन्तु चुपचाप ही बैठे रहे- जब पुडरीक राजा ने उनकी इस प्रकार की स्थिति देखी-तब दुवारा तिवारा भी उन्हो ने पुरिसे सहावेइ, सहोवित्तो एप वयामी सिप्पामेव भो देवाणुप्पिया । क उरीयस्स महत्थ जाव रायाभिसेअ उबवेह, जाव रायाभिसेएण अभिसिंचइ)
આ પ્રમાણે આ બાધાયના મુખથી આ વાત સાભળીને અને તેને મનમાં ધારણ કરીને જેવી સ્થિતિમાં તેઓ બેઠા હતા તેવી જ રિતિમા સ્તબ્ધ થઈને
તેઓ કેમ આવ્યા છે ? આ પ્રમાણે શકાયુક્ત થતા–ઉથાન શક્તિ વડે તેઓ ઊભા થયા અને ઊભા થઈને જલ્દી રણવાસના પરિવારને સાથે લઈને
જ્યા અશોક વાટિકા હતી ત્યા આ વ્યા ત્યાં આવીને કડરીક અનગારની પાસે પહોંચ્યા ત્યા પહોચીને તેમણે તેમને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કર્યા બાદ કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! તમને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જે તમે રાજ્ય અને રણવાસને ત્યાગ કરીને પ્રવજીત થઈ ગયા છો, વગેરે જેમ પહેલા કહ્યું હતું તેમજ તે વખતે પણ કહ્યુ હુ તે અન્ય ૭-૩-જે યાવત દીક્ષા ગ્રહણ કરવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી એથી હે દેવાનુપ્રિય! તમને ધન્ય છે તમે ખરેખર પિતાના જન્મ અને જીવનનુ ફળ સારી રીતે પ્રાપ્ત કરી લીધું છે આ પ્રમાણે પ્રશ સાજનક વચનેથી પુડરીક રાજા વડે સબંધિત કરાયેલા તે કડરીક અનગાર કઈપણ એલ્યા નહિ, તેઓ મૂગા થઈને બેસી જ