________________
॥ अथाष्टममध्ययन प्रारभ्यते ॥ उक्त सप्तमाध्यन सम्प्रत मल्लीनामझममप्टमाध्ययनमुन्यते, एव रूपेण सहास्य सम्बन्धः-पूर्वाध्ययने 'महानताना चिरापनायामों भवति, तया तत्समारा धनाया शिवमुखावाप्तिरूपः परमार्थो भवती ' त्युक्तम् , अस्मिन्नध्ययने तु तेपा महारतानामेन स्तोकेनापि मायाशल्येन मालिन्ये सति यथावत् स्वफलजनकत्व नास्तीति प्रतियोध्यते, इत्येव प्रसगतः प्राप्तस्यैतस्याध्ययनस्य प्रथम मूत्रमाह
-: अष्टम अध्ययन प्रारमसातवा अध्ययन का भाव सपूर्ण हो गया है-अब मल्ली नामका अष्टम अध्ययन प्रारमहोता है । इसअध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार से सबध है कि पूर्व अ-ययनमें जो यह विषय कहा गया है कि जो साधुमहात्रतो की विराधना करता है वह अनेक अनर्थो का भोक्ता होता है और चतुर्गनि ससार मे परिभ्रमण करता है जो इनकी रक्षा करता है-अच्छी तरह से आराधना करता है-वह शिव सुख प्राप्तिरूप परमार्थका भोक्ता होता है।
अब इस अध्ययन में सूत्रकार इसबातको स्पष्ट कहते हैं कि उन महावतों में यादि थोडीसी भी मायाराल्य से मलिनता आजाती है तो वे यथावत् अपने फलके जनक नहीं होते हैं। इसीसबध से प्राप्त हुए इस अध्ययन का यह प्रथम सूत्र है जहण भते इत्यादि
આઠમું અધ્યયન સાતમુ અધ્યયન પુરૂ થઈ ગયુ છે હવે મલ્લી નામે આઠમું અધ્યયન પ્રારભ થાય છે આ અધ્યયનને પૂર્વ અધ્યયનની સાથે સ બ ધ એવી રીતે છે કે–સાતમા અવ્યયનમાં એ પ્રકારે ચર્ચા થઈ કે જે સાધુ મહાવ્રતની વિરાધના કરે છે તે ઘણા અનર્થોને ભેગવનાર હોય છે, અને તે ચતુર્ગતિ રૂપ આ સ સારમાં પરિભ્રમણ કરે છે જે પચમહાનતાની રક્ષા કરે છે–સારી પેઠે તેમની આરાધના કરે છે તે શિવસુખ પ્રાપ્તિરૂપ પરમાર્થને ભેગવતા હોય છે. - હવે આઠમા અધ્યયનમાં સૂત્રકાર એ બાબત સ્પષ્ટીકરણ કરે છે કે મહાવ્રતોમા જે ઘડી પણ માયા શલ્યથી મલીનતા આવી જાય તે તેમનું ફળ સંપૂર્ણ પણે મળતું નથી એજ સબ ધની ચર્ચા માટેના આઠમાં અખથननु मा ५ सूत्र छ 'जइण भते ' इत्यादि
-
-
-