________________
अथ सप्तममध्ययनं प्रारभ्यते
गत पष्ठमध्ययनम् साम्मत सप्तममारभ्यतेऽस्य च पूर्वेण सहायमभिसम्बन्धः इहानन्तराध्ययने प्राणातिपातादि क्रियायता कर्मगुरुता मोक्ता, तदभिन्नाना कर्म लघुता ततश्चानर्थार्थमाप्तिरूपोऽयं इहतु प्राणातिपातादि विरति स्खलितसर क्षकाणामनधर्विप्राप्तिः मोन्येते । तत्राद्य सूनमाह
मूलम् - जइणं भते । समणेणं जाव सपत्तेणं छट्टरस नाथ ज्झयणस्स अयमट्टे पन्नत्ते सत्तमस्स ण भंते । नायज्झयणस्स के अठ्ठे पन्नत्ते ? एवं खलु जंबू । तेणं कालेणं तेणं समपर्ण रायगिहे नाम नयरे होत्था, सुभृमिभागे उज्जाणे, तत्थणं राय
सातवाँ अध्ययन प्रारम्भ
Jam
छठा अभ्ययन सम्पूर्ण हो चुका- अब सातवां अध्ययन प्रारंभ होता है । इस अध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार से सबन्ध हैछठे अध्ययन में प्राणातिपात आदि करनेवाले प्राणियों में कर्म गुस्ता कही गई है और नहीं करने वालो में कर्मलघुता कही गई है तथा इन दोनो का फल क्रमश. अनर्थ एव अर्थ की प्राप्ति होना कहा गया है। अब इस अध्ययन में यह कहा जावेगा कि जो प्राणातिपात आदि से विरति धारण करके भी उससे स्खलित हो जाते हैं वे जीव अनर्थ परपरा को भोगते हैं और जो उसकी रक्षा करते हैं वे अभीष्ट - इच्छित अर्थ को प्राप्त कर लेते हैं ।
સાતમું અધ્યયન પ્રાર ભ
છઠ્ઠા અધ્યયન બાદ હવે સાતમુ અધ્યયન શરૂ થાય છે સાતમા અધ્ય ચનના છઠ્ઠા અધ્યયનની સાથે સબંધ આ પ્રમાણે ડ્રી અધ્યયન મા પ્રાણાતિપાત વગેરે કરનાર પ્રાણીઓમા કર્મની ગુરૂતા કહેવામા આવી છે અને પ્રાણાતિપાત નહિ કરનાર પ્રાણીઓમા કર્મીની લઘુતા કહેવામા આવી છે તેમજ અનુક્રમે આ ખનેનુ ફળ એટલે કે અનર્થ અને અની પ્રાપ્તિ થવી
આ વિષે કહેવામા આવ્યુ છે હવે સાતમા અધ્યયનમા કહેવામા આવશે કે જે પ્રાણાતિપાત વગેરેથી વિરતિ ધારણ કરવા છતા તેનાથી સ્ખલિત થઇ જાય છે, તે જીવા અન પર પરા એને ભાગવે છે અને જે જીતે તેની રક્ષા કરે છે તેઓ અલી૦/-મનગમતા એટલે કે ઈચ્છિત અથ ને મેળવે છે