SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीकाःसू, ३ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसमरणम् ४१ जीवदयेन - जो वेषु दयते इति जीवदयः, यद्वा-जीवन्ति मुनयो येन स जीवः संयमजीवितं तं दयत इति जीवदयस्तेन । 'वोहिदपणं' बोधिदयेन-बोधनं बोधि= जिनधर्मप्राप्तिः, प्रशमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यानां पञ्चानुपूर्व्या प्रादुर्भावोवा, तं दयते इतिबोधिदयस्तेन । 'धम्मद एणं' धर्मदयेन - धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य दयेन ‘धम्मदेस एणं' धर्म देश केन - धर्मः = अगारानगाररूपस्तस्य देशक: =मरूपकस्तेन । 'धम्मनायगेणं' धर्म नायकेण धर्मः = क्षायिकज्ञानदर्शनचारित्रात्मकस्तस्य । नायकः स्वामी - यथावत्परिपालनेन तत्फलपरिभोगात्, यद्वा-धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य नायकः स्वशासनापेक्षया तत्मरूपकत्वात् तेन । 'धम्मसारहिणा' धर्मसार - " जीवदय" जीवों पर दया करने वाले होने से अथवा संयमरूप जीवन प्रदान करने वाले होने से प्रभु में जीवदय यह विशेषण सार्थक है । घोधिदय - जिनधर्म की प्राप्ति होने का नाम बोधि है-अथवा पश्चानुपूर्वी से प्रशम संवेग निर्वेद अनुक्रम्मा तथा अस्तिक्य इन भावों का प्रादुर्भाव होना इसका नाम भी वोधि है, यह बोधि प्रभु द्वारा ही जीवों को प्राप्त होती है। इसलिये उन्हें बोधिदय कहा गया है। श्रुतचारित्ररूप धर्म का उपदेश जीवों को प्रभु से मिलता है - इसलिये उन्हें धर्मदय, तथा अगार श्रावक और अनगारमुनि रूप धर्म की प्ररूपणा प्रभु द्वारा ही हुई है इसलिये उन्हें धर्मदेशक कहा गया है। तथा वे क्षायिक ज्ञान क्षायिक दर्शन, और क्षायिक चारित्र रूप धर्म के स्वामी हैं क्योंकि वे इनका यथावत् पालन करते हैं और उनके सुखों का परिभोग करते हैं इसलिये वे धर्मनायक अथवा तचारित्ररूप धर्म की उन्होंने प्ररूपणा अपने शासन की अपेक्षा ‘જીવદય’ જીવા ઉપર દયા કરનાર હાવાથી અથવા સ યમરૂપ જીવન આપનાર હાવાથી પ્રભુ માટે ‘જીવય' આ વિશેષણ સાર્થક છે ધિય' જિનધમ મેળવવા તેનુ નામ એધિ છે, અથવા પશ્ચાતુપૂર્વા વડે પ્રશમ, સવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિષ્ય ભાવાના જન્મ થવા એનુ નામ પણ બેાધિ છે. આ એધિ પ્રભુવડે જ જીવાને મળે છે. એટલા માટે તેમને એધિક્રય કહેવામાં આવ્યા છે જીવાને શ્રુત ચારિત્ર્યરૂપ ધર્મના ઉપદેશ પ્રભુથી જ મળે છે, એથી જ તેઓ ધર્મીય નામે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમજ અંગાર શ્રાવક અને અનગાર મુનિરૂપ ધર્માંની પ્રરૂપણા પ્રભુવડે જ થઈ છે, એથી જ તેમને ધર્દેશક કહેલ છે. તેમજ તેઓ ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને ક્ષાયિક ચારિત્ર્યરૂપ ધર્માંના સ્વામી છે, કેમકે તેઓ તેને સારી રીતે પોષે છે, અને તેના ફળાને તેઓ સારી રીતે ભાગવે છે, એટલા માટે જ તેઓ ધનાયક છે અથવા પોતાના શાસનની અપેક્ષાથી જ શ્રુતચારિત્ર્યરૂપ ધમની તેઓએ પ્રરૂપણા કરી છે, એટલા માટે પણ તે તેના (ધના) નાયક છે. ‘ધમ સારથી’ સારથીની એ ફરજ ૐ
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy