________________
३६८
ज्ञाताधर्मकथानमत्र रितुमशक्यमित्यर्थः, कस्येत्याह 'पाययजणस्म' प्राकृतजनस्य मनोबलरहितस्य नेव खलु धीरस्य मनोवलसहितस्य परीपदोपसर्गप्राप्तावपि कपायवर्जितचि. त्तरयेत्यर्थः, 'निच्छियस्स' निश्चितस्य जीवादि नवतत्त्वनिश्चययुक्तस्य, 'ववसियम्स' व्यवसितस्य-उद्यमयुक्तस्य 'एल्थ किं दुक्करं' अत्र किं दुष्कर, अत्रपरेलोगनिावामाणं दुरणुचरे काययनणस्ल णो चेव णं धीरस्स निच्छियस्म वसीयम्म एत्य किं दुकरं करणयाए ) सो यह तो मै भी मानता है कि यह निग्रंथ प्रवचन जो मद संहनन वाले हैं-पुरुषार्थ से रहित है-परीषह एवं उपसर्ग के सहन करने में जो भीरु है, उत्साह जिनका बिलकुल ढीला पर चुका है। जिनका चित्त इहलोक संबन्धी-विचयों के सुख के आस्वादन करने में ही मन है और जो परलोक की पिपासा से इकदम पराङ्मख हैं ऐसे देवलोक आदि की श्रद्धा से रहित नास्तिकों के द्वारा ही दुरनुचर है-आचरित करने के लिये सर्वथा अशक्य है। तथा जो प्रकृत जन है-मनोवल से रहित हैं-वे भी इसका आचरण नहीं कर सकते है किन्तु जो धीर हैं मनोवल जिनका बड़ा है-परीपह एवं उपसर्गों के आने पर भी जो कपाय रहित बने रहते हैं-जीवादि नत्र तत्वो के दृढ निश्चय से जो युक्त है तथा आत्मसुधार में व्यवसाय करना ही-जिनका ध्येय है उनके लिये यहां क्या दुष्कर हो सकता है। अर्थात् जो चारित्र धर्म के आराधना करने में धीरत्वादि गुणों से युक्त कापुरिमाणं इहलोकपडिबवागं परेलोगनिप्पिवासाण दुरणुचरे कायय जणम्स जो चेणं वीरस्स निच्छियग्स ववसियरस एत्थ किं दुक्करं करणयाए ) આટલુ તે હું પણ જાણું છું કે આ નિથ પ્રવચન ઓછી સહન શક્તિ ધરાવનારા છે, પુરૂષાર્થ રહિત છે પરિષહ અને ઉપસર્ગને સહન કરવામાં જે બીકણ છે, ઉત્સાહ જેમને સાવ મંદ પડી ગયો છે જેમનું મન મનુષ્યભવના વિષય સુખ ભોગવવામાં ચોંટી રહ્યું છે, અને જે પરલોકની ઉપેક્ષા કરીને તેનાથી પરામુખ છે અને જેઓ દેવલોક વગેરેની બાબતમે નાસ્તિક ભાવ ધરાવે છે, તેવા નાસ્તિકે માટે જ તે નિર્ગથ પ્રવચન દુનુચર છે. એટલે કે તેનું આચરણ નાસ્તિકને માટે અશક્ય છે. તેમજ જે પ્રાકૃતજન છે, મને બળ રહિત છે, તે પણ આનું આચરણ કરવામાં અસમર્થ છે, પણ જે ધીર છે, જે દૃઢ મનોબળવાળા છે, પરીષહ અને ઉપસર્ગોની હયાતીમાં પણ જે કષાય રહિત થઈને રહે છે-જીવાદિનવ તત્ત્વોના દઇ નિશ્ચયથી જે યુકન છે, તેમ જ આત્મસુધાર માટે જ જે પ્રયત્નશીલ છે, તેમના માટે અહીં શું કઠણ છે. એટલે કે જે ચારિત્ર ધર્મની આરાધના કરવામાં ધીરવ