SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ क्षाताधर्मकथाअसून द्वारा यह अपरिभवनीय होगा। मुकुट या आभूपण की उपमा देने का भाव यह है कि जैसे सुकुट आभूपण सर्व श्रेष्ठ माने जाते हैं वैसे ही यह पुत्र भी अपने कुलमें सर्वश्रेष्ठ माना जावेगा। तिलक की उपमा इसे इसलिये दी गई है कि जिस प्रकार मस्तक की शोभा तिलक से होती है उसी प्रकार यह भी अपने कुल की शोभा कारक बनेगा। इसके जन्म से कुल की कीर्ति-ख्याति-होगी इसलिये इसे सूत्रकारने कुलकीर्तिकर कहा है। कुल की मर्यादा कारक होने से यह कुलत्ति कर रूप से प्रकट किया गया है। धन धान्यादि की यह कुलमें वृद्धि करने वाला होगा अतः इसे कुल नंदिरूप कहा गया है। सर्व दिशाओं में अपने कुल की प्रसिद्धि करने वाला बनेगा इसलिये इसको कुलजसकर कहा है। समस्त कुलजनो का यह आधार भूत होगा अतः कुलाधार, तथा आश्रयणीय प्राणिजनों का उपकारक होने से कुल पादपरूप कहा गया है। 'यावत्' शब्द आया है उससे इस पाठ का संग्रह हुआ है-'अहीनपंचेन्द्रियशरीरं, लक्षण व्यंजनगुणोपपेतं,-मानोन्मान प्रमाणप्रतिपूर्णसुजातसगि शशिसौम्याकार, कान्तं, प्रियदर्शनं, मुरूपम्' इन समस्त पदों का व्याख्या अभयकुमार के वर्णन करने वाले चतुर्थ मूत्र में की चुकी है। इस प्रकार राजाने रानी को समझाते हुए कहा कि हे देवि ? यही इस दृष्ट स्वप्न પુત્ર પણ પિતાના કુળને એક સ્થિર આશ્રય બનશે અને બીજા માણસો વડે આ અજેય થશે. મુકુટ અથવા આભૂષણની ઉપમા આપવાનો આશય આ પ્રમાણે છે કે જેમ મુકુટ અથવા આભૂષણ સર્વોત્તમ મનાય છે, તેમજ આ પુત્ર પણ પિતાના કુળમાં સર્વોત્તમ મનાશે. તિલકની ઉપમા એને એટલા માટે અપાઈ છે કે જેમ માથાની શોભા તિલકથી થાય છે તેમજ આ પુત્ર પણ પોતાના કુળને શોભાવનાર થશે. એના જન્મથી કુળ યશસ્વી બનશે એટલા માટે સૂત્રકારે એને “કુળકીર્તિકર કહ્યો છે. કુળની એ મર્યાદા કરનાર હોવાથી એ કુળવૃત્તિરૂપે બતાવવામાં આવ્યું છે આ પુત્ર કુળમા ધનધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર થશે એથી એને કુળ ન દીરૂપ કહેવામાં આવ્યું છે બધી દિશાઓમા એ પિતાના કુળને પ્રખ્યાત કરનાર બનશે એથી એને “કુળજસકર કો છે બધાકુળના માણસે એ આધાર થશે, એથી એ કુળાધાર તથા અશ્ચિત પ્રાણીજનેને ઉપકારક હોવાથી કુળપાદરૂપે કહેવામાં આવ્યું છે, તેથી આ पानी सब यो छ:-"अहोनपचेन्द्रियशरीरं लक्षणव्यंजनगुणोपपेतं मानोन्मानप्रमाणप्रतिपूर्णमुजातसर्वाङ्गमुन्दराङ्गं शशिसौम्घाकार, कान्तं, प्रियदर्शन, पन्"। मn ori पहानी व्याज्य समयभार वर्णन प्रसगे ચેટા ચૂત્રમા કરડા આવી છે. ત્યાંથી જાણી લેવું આ પ્રમાણે રાજાએ રાણીને સમ
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy