________________
अनगारधर्मामृतवर्षिणीटीका, मू ८ स्वप्नफलनिरूपणम्
१०७ तिकारकम्, सुकुमालपाणिपाय' सुकुमारपाणिपादं-कोमलकरचरणम् 'जाब' यावत-यावच्छन्देन 'अहीनपञ्चन्द्रियशरीरं, लक्षण व्यञ्जनगुणोपपेतं, मानोन्मानप्रमाणपतिपूर्णमुजात सर्वाङ्गसुन्दराग शशिसौम्याकार, कान्तं, प्रियदर्शनं, सुरूपम् एतादृशं 'दारगं' दारक-पुत्र ‘पयाहिसि' त्वं प्रजनिप्यसि, इदमेव स्वमस्यास्य फलमवेहीति भावः । पुनः किम् ? इत्याह-'से वि य' इत्यादि, सोऽपि च खलु जन्म दो गी। पुत्र को जो कुल के तुरूप कहा गया है उसका त!त्पर्य यह है कि जिस प्रकार ध्वजा दृर२ तक दिखलाई देती है उसी प्रकार यह पुत्र भी अपने यश और कीर्ति द्वारा दुर२ तक जनता में प्रसिद्ध होगा। अथवा जिस प्रकार वंशपरंपरागत पताका फहराती रहती है उसी प्रकार यह भी अद्भूत कार्य कारी होने से अपने कुल में चमकता रहेगा। दीपक की उपमा देने का यह प्रयोजन है कि जैसे दीपक घटपटादिक पदार्थों का प्रकाशक होता है उसी तरह यह भी कुलक्रम से आये हुए महत्त्व का प्रकाशक होगा। अथवा 'कुलदीप' की छाया कुलद्वीप भी हो सकती है। इसका भाव यह होता है कि जिस प्रकार द्वीप जनता का आधारभूत होता है उसी तरह यह भी अपने कुल का एक आधारभूत होगा। पर्वत की उपमा इसमें इसलिये घटित होती है कि जिस प्रकारपर्वत एक स्थिर आश्रय माना जाता है और वह बडी२ आंधी के झकोरों से भी अपरिभाविनीय होता हैं। उसी प्रकार यह पुत्र भी अपने कुल का एक स्थिरभूत भूत आश्रय होगा और अन्य व्यक्तियों
જે કુળની ધજા (કેતુ) રૂપે કહેવામાં આવ્યું છે, તેનું તાત્પર્ય એ છે કે જેમ ધજા બહુ દૂર સુધી જોવામાં આવે છે, તેમજ આ પુત્ર પણ તેમના યશ અને કીતિ વડે બહુ દૂર સુધી પ્રજામાં પ્રસિદ્ધિ પામશે. અથવા જેમ વંશ પરંપરાગત પતાકા લહેરાતી રહે છે, તેમ જ આ પણ અવનવા કાર્યો કરનાર હોવાથી પિતાના કુળમાં પ્રકાશતો રહેશે દીપકની ઉપમા આપવાનો આ આશય છે કે જેમ દીપક ઘટપટ” વગેરે પદાર્થોનો પ્રકાશક હોય છે, તેમજ આ પણ કુળક્રમે આવેલ “મહ ત્વને પ્રકાશક થશે. અથવા “કુલદીપ’ની છાયા (બીજો અર્થ) કુલદ્વીપ પણ થઈ શકે છે એનો આશય આ પ્રમાણે છે કે જેમ દ્વીપ (બેટ) સમાજનો આધાર હોય છે, તેમજ આ પણ પિતાના કુળને એક આધાર થશે. પર્વતની ઉપમા એને એટલા માટે આપવામાં આવી છે કે જેમ ૫ત એક સ્થિર (અડગ) આશ્રય (આધાર) મનાય છે અને તે ભયંકર વાવાઝોડાના આઘાતોથી પણ અજેય હેાય છે તેમજ આ