________________
६७२ . . .
भगवतीसूत्र टीका--'कण्हलेरस अवसिद्धिय कडजुमाकडजुम्म सन्निचिंदियाणं भंते । को उववज्जति' कृष्णलेश्ये भवसिद्धिक कृतयुग्मकृतयुग्म सैज्ञिपञ्चेन्द्रियाः खलुभदन्त ! कुत उत्पधन्ते किं नैरयिकेभ्य आगत्य यावद् देवेभ्यो वा आगस्ये. स्यादि पश्ना, उत्तरमाह-एवं' इत्यादि, ‘एवं एएणं अभिलावेणं जहा ओहिय कण्हलेस्ससयं' एवमेतेनामिलापेन यथा औधिकछष्णलेश्यशतम् तत्र यथा कृष्णलेश्यानामुपपानादिको वर्णित स्तथैव कृष्णलेश्यभवसिद्धिक कृतयुग्मकृतयुग्म संक्षिपञ्चेन्द्रियाणामपि उपपावो वक्तव्यः । एकादशोदेशका अपि वक्तव्याः 'सेवं भंते ! सेवं भंते ! ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ॥ ॥ चत्वारिंशत्तमे शतके नवमं संक्षिपञ्चेन्द्रियमहायुग्मशतं समाप्तम् ॥४०॥९॥
टीकार्थ-हे भदन्त ! कृष्ण लेश्यावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संजि पचेन्द्रिय जीव किस स्थान विशेष से आकर के उत्पन्न होते हैं ? क्या वे नैरयिकों में से आकर के उत्पन्न होते हैं ? अथवा देवों में से आकर के उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभुश्री कहते हैं'एवं एएणं अभिलावेणं जहा ओहिय कण्हलेस्सस्यं' हे गौतम ! इस अभिलाप द्वारा जैला कृष्णलेश्यावालों के सम्बन्ध में औधिक कृष्णलेश्यशत कहा गया है वैसा ही यहां पर भी कह लेना चाहिये ।औधिक कृष्णलेश्या शत यह ४० वें शतक का द्वितीयशत है । उस में कृष्णलेश्यावालों का उपपात आदि वर्णित हुआ है । सो उसी प्रकार से इस शत में भी कृष्णलेजयावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संज्ञि पंचेन्द्रियों के भी उपपात आदि का वर्णन कर लेना चाहिये । यहाँ
1 ટીકાર્થ – હે ભગવનકુલેશ્યાવાળા ભવસિદ્ધિકકૃતમ કૃતયુગ્મ સંજ્ઞિપંચેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે'एवं एएण अभिलावेणं जहा कण्ह लेस्ससय” हे गौतम ! म अलिसा द्वारा કડ્યૂલેશ્યાવાળાઓના સંબંધમાં ઔધિક કલેશ્યાશતક કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ ઔવિક કૃષ્ણલેશ્યાશતક એ ૪૦ ચાળીસમા શતકનું બીજુ શતક છે. તેમાં કૃષ્ણલેશ્યાવાળાઓના ઉપપાત આદિનું વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે આ શતકમાં પણ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૂતયુગ્ય કૃતયુગ્મ સં િપદ્રિના ઉપપાત વિગેરેનું વર્ણન પણ કરી લેવું જોઈએ. અહિયાં પણ ૧૧ અગિયાર ઉદેશાઓ કહેવા જોઈએ.