________________
६५२
भगवती सूत्रे
युग्मों में भी समस्त उपपात आदि कह लेना चाहिये | 'सेव' भते ! सेव भ ! त्ति' हे भदन्त ! जैसा आपने कहा है वह सब कथन सत्य हीं है २ । इस प्रकार कहकर गौममस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया । वन्दना नमस्कार कर फिर वे संयम और तपसे आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये । जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवती" की प्रमेषवन्द्रिका व्याख्याके चालीसवें शतक का प्रथम समय कृष्णलेश्य कृतयुग्म कृतयुग्म संज्ञिपञ्चेन्द्रिय नाम का द्वितीय शत का द्वितीय उद्देशक समाप्त કલ્ચાજ કલ્યેાજ સુધીના સેળ યુગ્મામાં પશુ ઉપપાત વિગેરે સઘળુ* કથન हड्डी सेवु लेखे.
'सेव ं मंते ! सेव ं ! भंते ! त्ति' हे भगवन् आय हेवानुप्रिये उथन अरेस છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવત્ આપતુ· કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યાં વદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા.
જૈનાચાય જૈનધર્માં દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાલીસમા શતકનું પ્રથમ સમય કૃષ્ણુલેશ્ય કૃતયુગ્મ કૃતયુગ્મ સનિપંચેન્દ્રિય નામના ખીજા શતકના ખીજે ઉદ્દેશે સમાપ્ત !!
品