SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती ३०. आधीन होता है, इसलिये आयुकर्म को आधीन करके ऐसा कथन विरुद्ध नहीं पडता है । इसीलिये ऐसा कहा गया है कि जो जीव समान आयुवाले हैं और समोपपन्नक हैं वे जीव पापकर्म को भोगना एक साथ प्रारम्भ करते हैं और एक साथ ही उसका विनाश करते हैं । तथा - 'तत्थ ण जे सनाउया विसमोववन्नमा तेणं पावं क्रम्मं समायं पट्टविसु विसमायं निट्टविसु' ऐसा जो द्वितीय भंग के विषय में उत्तर दिया गया है, उसका तात्पर्य ऐसा है कि जिनजीवों की आयु समान है - समानकाल में आयुके उदयवाले हैं पर जुदे - जुदे समय में परभव में उत्पन्न हुए हैं वे सरणकाल की विषमता से पापकर्म को वेदन यद्यपि आयुष्कर्म के विशेपोदय से संपाद्य होने के कारण एक साथ करने पर भी उसका निष्ठापन विनाश-भिन्न काल में करते हैं । तथा - 'तत्थ णं जे ते विमाज्या समोववनगा, तेणं पात्रं कम्मं विसमाय पट्ट समायं निर्दितु' ऐसा जो तृतीय भंग के विषय में उत्तर दिया गया है सो उसका तात्पर्य ऐसा है कि जो जीव विषमकाल में-भिन्न भिन्न समय में आयुके उदयवाले हैं पर परभव में एक ही साथ उन्न हुए हैं ऐसे वे जीव पापकर्म को भोगना भिन्न-भिन्न समय में આયુકત્ર'ને આધીન હૈાય છે. તેથી આયુકમને આધીન કરવાથી આ કથન વિરૂદ્ધ થતુ નથી. તેથી એવું કડેવામાં આવ્યું છે કે-જે જીતે સમાન આયુષ્ય વાળા હાય છે, અને સાથે જ ઉત્પન્ન થવાવાળા હૈાય છે, તેવા જીવા એકી સાથે પાપકમ ભેળવવાના પ્રારંભ કરે છે-અને એકી સાથે તેનેા વિનાશ ४. १, तथा 'तत्य ण जे समाज्या विश्वमोववन्नगा तेणं पाव' कम्म समाय पट्टषिसु विससाय निर्विसु' मा प्रमाने ने जीन लगना सभधभां उत्तर આપવામાં આવ્યો છે. તેનુ' તાત્પ એ છે કે જે થવાનું આયુ સમાન છે. સમાનક'ળમાં આયુના ઉદયવાળા છે, પરંતુ જુદા જુદા સમયમાં પરભવમાં ઉત્પન્ન થયા છે, તેએ મરણુ કાળના વિષમ પણાથી પાપકર્માંનુ વેદન- જોકે આયુષ્ય કર્મોના વિશેષાયથી સ`પાદિત થવાને કારણે એકી સાથે કરવાથી तेना विनाश हा हा सभयमां रे छे. तथा 'तत्थ णं जे ते विसमाउया समोघवन्नगा, वेण पाव' कम्नं विसमाय पटुविसु समाय निदुविसु' मा रीते જે ત્રીજા ભ'ગના સબ ધમાં ઉત્તર આપ્યા છે, તેનું તાત્પ એ છે કે-જે જીવે વિષમ કાળમાં એટલે કે જુદા જુદા સમયમાં આયુકમના ઉદયવાળા છે, પર’તુ પરભવમાં એટલે કે બીજા ભવમાં એકી સાથે જ ઉત્પન્ન થયા છે,
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy