________________
प्रमैयचन्द्रिका टीका श०२८ उ.३ सू०१ उद्देशकपरिपाटिकथनम् शिकत आरभ्याचरमपर्यन्ता एकादशोदेशका भवन्ति । ननु पथमभङ्गके सर्वे जीवाः तिर्यग्भ्य आगत्य समुत्पन्ना इति कथं संभवेत् आनतादिदेवानां तीर्थकरादि मनुष्यविशेषानां च तिर्यग्भ्य आगतानामनुत्पत्तेः एवं द्वितीयतृतीयादि भड़केऽष्टापि प्रश्नाः, इति चेदत्रोच्यते वाहुल्यमाश्रित्य एते भङ्गा ग्रहीतव्या इति । 'सेव भंते ! सेवं भंते ! ति जाव विहरई' तदेवं भदन्त ! तदेव भदन्त ! इति यावद्विहरति, हे भदन्त ! गतप्रकरणे यंदेवानुपियेण कथितं तत् सर्वम् एवमेवउद्देशक तक इस प्रकार से यहां सर्वत्र ग्यारह उद्देशक हो जाते हैं।
शंका-प्रथम भंग में जो ऐसा कहा गया है कि समस्त जीव तिर्यग्योनिकों में से आकर के उत्पन्न हुए हैं-सो यह कथन कैसे संभवित हो सकता है ? क्यों की आमतादि देवों की एवं तीर्थकर आदि विशेष मनुष्यों की उत्पत्ति तिर्यग्गति से आये हुए जीवों में से नहीं होती है। अर्थात् तिर्यग्गति से आये हुए जीव आनतादि देवों के रूप से और तीर्थकरादि के रूप से उत्पन्न नहीं होते हैं। इसी प्रकार से द्वितीय तृतीयादि भंगो में भी यह प्रश्न होता हैं।
उत्तर-समस्त जीव तिर्यग्योनिको में से आकरके उत्पन्न हुए हैंविवक्षित पर्यायरूप से जन्मे हैं-ऐसा जो कहा गया है वह बाहुल्य को आश्रित करके कहा गया है इसलिये वाहुल्य को आश्रित करके इन भंगों को ग्रहण करना चाहिये, “से भंते! से अंते! त्ति जाव विहरई' हे भदन्त । गत प्रकरण में जो आप देशानुप्रियने कहा है वह સુધીમાં અહિયાં બધા મળીને અગિયાર ઉદ્દેશાઓ થઈ જાય છે.
શંકા--પહેલા ભંગમાં જે એવું કહ્યું છે કે-સઘળા જી તિયચ નિકમાંથી આવીને ઉત્પન થયા છે. તે આ કથન કેવી રીતે સંભવિત થઈ શકે છે? કેમ કે-આનત વિગેરે દેવે અને તીર્થકર વિગેરે વિશેષ મન
ની ઉત્પત્તી તિર્યગતિથી આવેલા છમાંથી થતી નથી. અર્થાત તિર્યંચ ગતિથી આવેલા છ આનત વિગેરે દેવપણાથી અને તીર્થકર વિગેરે રૂપથી ઉત્પન્ન થતા નથી. એજ રીતે બીજા અને ત્રીજા વિગેરે ભંગમાં પણ આ પ્રશ્નો સમજવા.
ઉત્તર--સઘળા જ તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન થયા છે. વિલક્ષિત પર્યાપ્ત પણાથી જમ્યા છે. એવું જે કહેલ છે, તે બહલ પણાને આશ્રય કરીને આ અંગે ગ્રહણ કરવા જોઈએ. _ 'सेव भते सेव भते ! त्ति जाव विहरइ' भगवन् माला प्र४२६માં આપ દેવાનુપ્રિયે જે કથન કરેલ છે, તે સર્વ કથન સર્વથા સત્ય છે.