________________
६०
. . . . . . . . . . भागवतोरने शतं भणितव्यम् । यथा कृष्णलेश्यभवसिद्धि सस्य एकादशीदेशकात्मकशतमधीतं तथैव नीललेश्यमवसिद्धिकस्यापि एकादशोदेशकयुक्तं शतमध्येतव्यम् । आलापप्रकारस्तु पूर्वव देवोहनीय: नवरं कृष्णलेश्यभवालिद्विवस्थाने 'नीललेश्य भवसि. द्धिक इति पदं निवेश्य शतं भणितव्यम् ॥
॥इति सप्तममेकेन्द्रियशतं समाप्तम् ॥३३७ एवं काउलेख्स भवसिद्धिएहिं वि लयं ॥सू०१॥ . .
अट्रमं एनिदियसयं समत्तं ॥३३-८॥ न्ध में भी शतक कहना चाहिये, तात्पर्य यही है कि जैता कृष्णलेश्य,
भवसिद्धिक का ११ उद्देशात्मक शतक कहा गया है वैसा ही नीललेश्य .. भवसिद्धिक का भी ११ उद्देशकों से युक्त शतक कहना चाहिये।
इस सम्बन्ध में आलापक प्रकार पूर्व के जैसा ही उद्भावित करना चाहिये, परन्तु आलापक प्रकार में केवल कृष्णलेश्य भवसिद्धिक के स्थान में नीललेश्य भवसिद्धिक ऐसा पद निवेशित करके शतक कहना चाहिये।
॥७ वां एकेन्द्रिय शतक समाप्त ॥ 'एवं काउलेस्स भवसिद्धिएहि घि सयं'
'इसी प्रकार कापोतलेश्यावाले भवसिद्धिक एकेन्द्रिय जीवों का भी आठवां शतक बनाना चाहिये। એજ પ્રમાણે નીલહેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના સંબંધમાં પણ શતક સમજવુ. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિ જીના સંબંધમાં અગિયાર ઉદ્દેશાત્મક શતક કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું નલલેશ્યાવાળા ભવસિદ્ધિકના સંબંધમાં પણ અગિયાર ઉદ્દેશાયુક્ત શતક કહેવું જોઈએ. આ સંબંધમાં આલાપકનો પ્રકાર પહેલાં કહ્યા પ્રમાણે જ બનાવીને કહી લેવો. આલાપના પ્રકારમાં કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકના સ્થાને નલલેશ્યાવાળા ભવસિદ્ધિક એ પ્રમાણેનું પદ મૂકીને શતક સમજવું. એજ તેમાં અને આ કથનમાં ભિન્ન પણ સમજવું. સૂ૦૧
પસાતમું એકેન્દ્રિય શતક સમાપ્તા
આઠમા એકેન્દ્રિય શતકને પ્રારંભ– ‘एवं काउलेस्स भवसिद्धिएहिं वि सय' त्यादि ' . આજ પ્રમાણે કાતિલેશ્યાવાળા ભસિદ્ધિક એકેન્દ્રિય જીના સંબંધમાં ५Y BY: शत: सभा.
. , . '
A1