SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સમય માત્રના પ્રમાદ કરવા ઠીક ન લાગ્યું, જેથી શ્રી અરિહંત ભગવના તમા શ્રી સિદ્ધ ભગવંતાની સાક્ષીએ સારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવજ્યાને પાઠ ભણીને મારા અત્માના કલ્યાણ માટે દીક્ષા અ'ગીકાર કરી છે. સમાજને ખેાટ ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મા વૃત્તાત પ્રગટ કરવા ઉચિત છે. ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પર મને લાગ્યુ કે મનુષ્ય જીવનનુ ખરૂ કત્તા મેાક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મે' મારા બાપુ પાસે દીક્ષા માટે આજ્ઞા માગી ને તે વખતે પશુ પહેલાની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતા ન હતા અને બીજી માજુથી મને થયુ કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણુ પ્રમાદ કરવા ઉચિત નથી, તેથી મેં વિચારીને આ પગલું ભર્યુ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સધ મારા આ કાર્યને અનુમેદશે જ * તથાસ્તુ ’. રાજકોટમાં શ્રી વિનામાના ગયા પછી પાછળથી ખખ્ખર પડી કે વિનાદકુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માડી ગામમાં કાંય પત્તો ન લાગ્યું એટલે મારગમ તારા કર્યા ત્યાંયથી પણ સંતાષકારક સમાચાર સાપડયા નહી. અર્થાત્ ત્તા મળ્યા જ નહીં, આપ ત્રિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાની એક વાતની યાદ આવી તે એ હતી કે તે વખતે શ્રી વિનેદકુમારે આના માગેલી કે “ ખાપુજી ! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માંસમાં ખીચન (રાજસ્થાન) જા` કારણ કે ખીચનમાં પૂ॰ ગુરુમહારાજ શ્રી સમરથમલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં મિરાજમાન છે જેએશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે શ્રી લાલચ દજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઇચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે. ઃઃ આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓ પ. પૂર્ણચંદ્રજી દકને પેાતાની પાસે એકલાવ્યા અને વિનેદકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પતિનું આ વાતને સમન મળ્યું. તેએાશ્રીએ જણાવ્યું કે ચેડા સમય પૂર્વ વિનાનકુમારે મારી પાસે જાણવા માગ્યું હતુ કે, ખીચનમાં કેવા પ્રકારની
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy