________________
भगवतीने पायेन एवं खलु ते जीवाः परमवायुष्कं प्रकुन्ति । हे भदन्त ! पां जीवानां कापोतलेश्याश्रयाणां कथं गति भवति गौतम ! मायुःक्षयेण भवक्षयेण स्थिति क्षयेण एवं गति भवति । हे भदन्त ! ते जीवाः कापोतलेश्याश्रया किम् आत्मऋद्धयोत्पधन्ते परमाव्या वा उत्पबन्ते ? हे गौतम ! आत्मत्राद्धया समुत्पद्यन्ते नो परक्रया, हे भदन्त ! ते कापोतलेश्या जीवाः किमात्मकर्मणा उत्पद्यन्ते परकर्मणा वा ? हे गौतम ! आत्मकर्मणा जायन्ते नो परकर्मणा । हे भदन्त ! कापोतलेश्या जीवाः किमात्मप्रयोगेणोत्पद्यन्ते परमयोगेग वा हे गौतम ! आत्मयोग से निर्तित करणोपाय से वे नारक परभव की आयुका बन्ध करते हैं। हे भदन्त ! कापोतलेश्यावाले उन जीवों की गति कैसी होती है ? गौतम! आयु के क्षय से, भय के क्षय से और स्थिति के क्षय से होती है। हे भदन्त ! कापोतलेश्याश्रयवाले वे जीव क्या आत्मऋद्धि से उत्पन्न होते हैं ? या परऋद्धि से उत्पन्न होते हैं ? हे गौतम ! वे जीव वहाँ से आत्मऋद्धि से उत्पन्न होते है, परऋद्धि से उत्पन्न नहीं होते हैं। हे भदन्त ! वे कापोतलेश्यावाले जीव क्या आत्मकर्म से उत्पन्न होते हैं ? या परकर्म से उत्पन्न होते हैं ? हे गौतम ! वे जीवात्मकर्म से ही उत्पन्न होते हैं परकर्म से उत्पन्न नहीं होते हैं । हे भदन्त ! वे कापोतलेश्यावाले जीव क्या
आत्मप्रयोग से उत्पन्न होते हैं ? या परप्रयोग से उत्पन्न होते हैं ? हे गौतम ! वे जीव आत्मप्रयोग से ही उत्पन्न होते हैं परप्रयोग
ગૌતમ ! અધ્યવસાય થી નિવર્તિત કરવાના ઉપાયથી તે નારકે પર ભવના આયુષ્યનો બંધ કરે છે હે ભગવન કાપતલેશ્યાવાળા તે જીની ગતિ કેવી હે ય છે ? હે ગૌતમ ! આયુષ્યના ક્ષયથી ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે. હે ભગવન કાપતલેશ્યાના આશ્રય વાળા તે જીવે શું આત્માદ્ધિથી ઉત્પન્ન થાય છે? કે પરદ્ધિથી ઉત્પન થાય છે. હે ગૌતમ ! તે છે ત્યાં આત્માદ્ધિથી ઉત્પન્ન થાય છે. પરઋદ્ધિથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે કાપતલેશ્ય.વાળા જી આત્મકર્મથી ત્યાં , ઉત્પન્ન થાય છે ? અથવા પરકમથી ત્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે
આત્મકર્મથી ત્યાં ઉત્પન્ન થાય છે. પરકમથી ઉત્પન્ન થતા નથી. તે ભગવન તે કાપતલેશ્યાવાળા જ શું આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે? અથવા પર પ્રયોગથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તે આત્મપ્રગથી • જ ઉત્પન થાય છે, પરપ્રાગથી ઉત્પન્ન થતા નથી. વિગેરે પ્રકારથી કૃષ્ણ ડલેશ્યાના સંબંધમાં કહેલ સઘળું કથન અહિયાં કહેવું જોઈએ.