SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ २०० -भगवती सूत्रे r अन्तरम्, द्वयणुकादौ एकः परमाणुरेक समयपर्यन्तम् चलनक्रियातो निचोंभूत्वा पुनथति तदा स्वस्थानमाश्रित्य जघन्यतः एकसमयस्यान्दरं भवति तथोत्कृष्टतः स एव परमाणुः असंख्यात कालपर्यन्तं क्वचित् स्थळे (द्विपदेशादिकतया ) स्थिरो भूत्वा पुनश्चलति तदा असंख्यात कालस्यान्तरं भवति, यदा खलु परमाणु भ्रमन् द्विपदेशादिकं स्कन्धमनुप्रविश्य जघन्यत एकं समयं चलनक्रिपातो निवृतो भृत्वा पुनश्चलति तदा परस्थानमाश्रित्य एकसमयस्यान्तरं भवति यदा पुनः स परमाणुरसंख्यात कालपर्यन्तं द्विपदेशादिकस्कन्धरूपेण स्थित्वा निश्चलो भवति । अथ च पुनः स्कन्धरूपाद् वियुज्य परिभ्रमन् तिष्ठति तदा परस्थानमाश्रित्य उत्कृष्टतोऽसंख्पातकालस्य अन्तरं भवतीति भावः । 'निरेयस्स केवइयं कालं अन्तर होता है । यणुक आदि में एक परमाणु एक समय पर्यन्त चनक्रिया से निवृत्त होकर पुनः चलन क्रिया वाला होता है - तो स्वस्थान को लेकर जघन्य से एक समय का अन्तर होता है, तथा 'उत्कृष्ट से वही परमाणु असंख्यात काल पर्यन्त किसी स्थल में द्विपदेशादिक रूप से स्थिर होकर पुनः चलन क्रिया वाला होता है तब 'असंख्यात काल का अन्तर होता है जब परमाणु भ्रमण करता हुआ - द्विप्रदेशिक आदि स्कन्ध में प्रविष्ट होकर जघन्य से एक समय तक चलनक्रिया से निवृत्त होकर के पुनः जो चलने लगता है वह परस्थान को आश्रित करके एक समय का अन्तर होता है । तथा जब वह परमाणु - असंख्यात काल तक छिप्रदेशिक स्कन्ध रूप से होकर के निश्चल हो जाता है और फिर स्कन्ध रूप से वियुक्त होकर स्वतंत्र रूप में घूमता रहता है तब परस्थान की अपेक्षा यह असंख्यात काल का अन्तर होता है । } પરમાણુ એક સમય સુધી ચલન ક્રિયાથી નિવૃત્ત થઈને ફરીથી ચલન ક્રિયાવાળા ખની જાય છે, તેા સ્થાનને લઈને જઘન્યથી એક સમયનુ અંતર હાય છે, તથા ઉત્કૃષ્ટથી એજ પરમાણુ અસખ્યાત કાળ પર્યન્ત કાઇ,સ્થળમાં દ્વિપ્રદેશિકપણાથી સ્થિર થઈને ફરીથી ચલન ક્રિયાવાળા બની જાય છે, ત્યારે અસખ્યાત કાળનું અંતર હેાય છે. અને જ્યારે પરમાણુ ભ્રમણુ કરતાં કરતાં એ પ્રદેશી વિગેરે સ્કંધમાં પ્રવેશીને જઘન્યથી એક સમય સુધી ચલન ક્રિયાથી નિવૃત્ત થઈને ફરીથી જે ચાલવા માંડે છે, તે પરસ્થાનના આશ્રય કરીને એક ' સમયનું અંતર કહેવાય છે. તથા જ્યારે તે પરમાણુ અસખ્યાત કાળ સુધી ૐ દ્વિપ્રદેશવાળા સ્કંધપણાથી નિશ્ચલ થઈ જાય છે, અને પછી સ્ક’ધપણાથી છુટા થઇને સ્વતંત્રપણાથી ફરતેા રહે છે, ત્યારે પરસ્થાનની અપેક્ષાથી તેનું અસ ખ્યાત કાળનું અંતર હોય છે.
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy