________________
५९९ .
प्रमेयचन्द्रिका टीका श०२५ उ.३ सू०१ संस्थाननिरूपणम् पदेशार्थतया कतरे कतरेभ्यो यावद्विशेषाधिका वा, अत्र यावत्पदेन 'अप्पा वा वहुया वा तुल्ला वा' एतेषां संग्रहो भवति, तथा चैतेषु संस्थानेषु मध्ये कस्यापेक्षया कस्याल्पत्वं बहुत्वं तुल्यत्वं विशेषाधिकत्वं च भवतीति प्रश्नः। भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'सवत्थोवा परिमंडलसंठाणा दबट्टयाए' सर्वस्तोकानि परिमण्डलसंस्थानानि द्रव्यार्थतया, अन खलु यानि संस्थानानि यादृशसंस्थानापेक्षया बहुतरमदेशावगाहीनि तानि तदपेक्षया स्तोकानि तथाविधस्वभावत्वात्, तत्र च परिमण्डलसंस्थानं जघन्यतोऽपि विंशतिपदेशावगाहात् बहुतर प्रदेशाक्गाहि, वृत्तचतुरस्रव्यस्त्रायतसंस्थानानि तु यथासंख्यं जघन्यतः पञ्च चतु. सस्थानों के बीच में न्यार्थरूप से प्रदेशाधरूप से और द्रव्यार्थ प्रदेशार्थ उभयरूप से कौन संस्थान फिस संस्थान से यावत् विशेषाधिक है ? यहां यावत्पद ले-'अप्पा वा बहुधा या तुल्ला वा इस पाठ का संग्रह हुआ है तथा इन संस्थानों के बीच में कौनसा संस्थान नौनसा संस्थान की अपेक्षा से अल्पता बाला, कोन संस्थान की अपेक्षो से बहुतावाला, कौन संस्थान की अपेक्षा से तुल्पता वाला है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं 'गोयमा ! सव्यस्थोया परिमंडलमंठाणा दवट्टयाए' हे गौतम ! द्रव्यार्थरूप से परिमंडल संस्थान सब से अल्प हैं। यहां जितने संस्थान जिस प्रकार के संस्थान की अपेक्षा से बहुतर प्रदेशों में अवगाहना वाले हैं उनकी अपेक्षा से वे संस्थान तथाविध स्वभाववाले होने से स्तोक कहे हैं। इनमें परिमंडलसंस्थान जघन्य से भी २० बीस प्रदेशों का अवगाही होता है इसलिये बहुनर प्रदेशावगाही और वृत्तसंस्थान, चतुरखस
સ, ચરસ, આયત, અને અનિયંથ સંસ્થામાં દ્રવ્યાર્થ પણાથી, પ્રદેશાર્થપણાથી, અને દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ ઉભયપણથી કયું સંસ્થાન કયા સંસ્થાનથી यावत विशेषाधिछ ? मलियां यावत् पहथी 'अप्पा वा, बहुया वा तुल्ला वा' આ પાઠને સંગ્રહ થયેલ છે તથા આ ચ સ્થાનમાં ક્યા સ સ્થાન કરતા કયા સંસ્થાનમાં અલ્પપણું, કયા સંસ્થાનમાં કયા સંસ્થાન કરતાં અધિકપણું, અને કયા સંસ્થાનમાં કયા સંસ્થાન કરતાં સમાન–સરખાપણું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ
छ -'गोयमा ! सव्वत्थोवा परिमंडलसठाणा व्वट्ठयाए' गीतमा द्रव्याथ પણાથી પરિમંડલ સ સ્થાન સૌથી અલપ છે અહિયાં જેટલા સંસ્થાન જે પ્રકારના સંસ્થાનની અપેક્ષાથી બહતર પ્રદેશોમાં અવગાહનાવાળા કહ્યા છે. તેની અપેક્ષાથી તે સંસ્થાને તે પ્રકારના સ્વભાવવાળા હોવાથી સ્નેક-અલ્પ કહેવામાં આવ્યાં છે. તેમાં પરિમંડલ સંસ્થાન જઘન્યથી પણ ૨૦ વીસ પ્રદેશોમાં • અવગાહના વાળા હોય છે. તેથી બહુતર પ્રદેશાવાહી છે. અને વૃત્તસ સ્થાન,