________________
५०६
.
. .
भगवतीय एषैव वक्तव्पतेति अष्टमो नमः ८ । स एष आत्म नोत्कृष्टकालस्थितिक उत्कृष्टकार स्थिति के पृ.पन्न पपैव वक्तव्योति नमो गमः ९ । इत्येवं संक्षेपतो नव गमा। प्रदर्शिताः । एवं नवापि गमा भणि नव्या इति । 'नवरं स्थिति संवेधं च आणेज्जा' . मवर स्थिति कायसंवेधं च मर्वत्र भिन्न भिन्नरूपेण स्वस्वभवमाश्रित्य जानीयात् 'सेसं होता है ? इस विषय में भी यही प्रथमममोक्त वक्तव्यता करने योग्य है ७। वही पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञी मनुष्य जो कि उस्कृष्ट काल की स्थितिको लेकर उत्पन्न हुआ है और जयाय हाल की स्थिति व.ले आनतदेवों में उत्पन्न होता है तो वह किनने काल की स्थितिबाले आनतदेवों में उत्पन्न होता है ? इस सम्बन्ध में भी यही पूर्वोक्त गम वक्तव्यता महनी चाहिये ८ । लधा-जो पर्याप्त संख्यानवर्षायुक संजी मनुष्य कि जो उत्कृष्ट झाल की स्थिति को लेकर उत्पन्न हुआ है और उत्कृष्ट काल को स्थिनिवाले आनत देवों में उत्पन्न होने योग्य है, तो वह कितने काल की स्थिति वाले आनतदेवों में उत्पन्न होता है ? तो इसके प्रत्युत्तर में भी यही पूर्वोक्त वक्तव्यता कहने योग्य है, इस प्रकार से ये ९ गम संक्षेप से प्रकट किये हैं। इन नौ गमों में उत्पाद आदि २० द्वारों का कथन करना चाहिये। परन्तु 'नवरं स्थिति संवेधं च जाणेज्जा' स्थिति और कायसवेध सर्वत्रगमों में भिन्न २ रूप से अपने
છે? આ સંબંધમાં પણ આ પહેલા ગમમાં કહેવ કથન કહેવું જોઈએ, છા એજ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળ સંસી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટકાળની સ્થિતિને લઈ ઉત્પન્ન થયે છે, અને જઘન્ય કાળની સ્થિતિવાળા આનત દેમાં ઉત્પન્ન થાય છે, તો તે કેટલા કાળની સ્થિતિવાળા આનંત દેવામાં ઉત્પન્ન થાય છે? તે આ વિષય સંબ ધમાં પણ આ પૂર્વોક્ત ગમનું કથન એ જ કહેવું જોઈએ. ૮ તથા જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળ સંસી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થયે છે, અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનતદેવોમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન થાય છે? તે આ પ્રશ્નના ઉત્તરમાં પણ આ પહેલા કહેલ કથન કહેવું જોઈએ ? આ રીતે આ નવ ગમે સંક્ષેપથી બતાવ્યા છે. આ નવ ગમમાં ઉત્પાદ વિગેરે ૨૦ વસે દ્વારે સંબધી કથન કહેવું मध्ये, परंतु 'नवरं ठिई सवेह च जाणेज्जा' स्थिति अ२ सय था મેમાં જુદા જુદા એટલે કે–પિત પિતાના ભને આશ્રય કરીને કહેવા જોઇએ.