________________
५०४
भगवती गति च सेवेत तथा एतावन्तमेव कालं मनुष्यगतो आनतदेवगतौ च गत्यागती कुर्यादिति प्रथमो गमः १ । 'एवं सेसा.वि अट्ठ गमगा भाणियमा' एवं प्रथमगमवदेव शेषाः-द्वितीयगमादारभ्य नवमान्ता अष्टौ गमका भणितव्याः तथाहि जघन्यकाळ स्थिति के पूत्पत्तियोग्यः, अत्रापि एषैव वक्तव्यतेति द्वितीयो गमः २। उत्कृष्टकाल. स्थितिके पुत्पत्तियोग्यः, एषैव वक्तव्यतेति तृतीयो गमः ३ । स एच आत्मना जघन्यकालस्थिति को जातः एपैत्र वक्तव्यतेति चतुर्थो गमः ४ । स एव आत्मना मनुध्यगति और आनतदेवगति का इतने कालनक सेवन करता है
और इतने ही काल तक वह उस दो गति में गमनागमन करता है ऐसा यह यहां प्रथम गम है ।१। ___'एवं सेला वि अ गलगा माणियच्या' इसी प्रकार से यहां शेष द्वितीय गम से लेकर ९ नव वें गम तक के आठ गम भी कहना चाहिये। जैसे-जो पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञि मनुष्य जघन्यकाल की स्थिति याले आनतदेवों में उत्पन्न रोने के योग्य होता है वह कितने काल की स्थितियाले आलतदेवों में उत्पन्न होता है ? तो इसके उत्तर में भी यही पूर्वोक्त वक्तव्यता कहनी चाहिये । ऐसा यह द्वितीय गम है ॥२॥ इसी प्रकार से जो पर्याप्त संख्पातवर्षायुक संज्ञी मनुष्य उत्कृष्टकाल की स्थितिवाले आलतदेवो में उत्पन्न होता है, तो इसके सम्बन्ध में भी यही पूर्वोक्त वक्तव्यता-प्रथलगम की वक्तव्यता कहनी चाहिये । । ऐसा यह तृतीय गम है । यही पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञी पञ्चेन्द्रिय जीव मनुष्य जो जघन्यकाल की स्थिति को लेकर उत्पन्न हुआ है। वह 8 छ 'एवइयं जाव करेज्जा' मा शत भनुध्याति भने मानत ગતિનું આટલા કાળ સુધી સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ બને ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ પહેલે ગમ છે. ૧
एवं सेसा वि अट्ठ गमगा भाणियव्या' प्रमाणे याहीन मील ગમથી આરંભીને નવમા ગામ સુધીના આઠ ગમ પણ કહેવા જોઈએ જેમકે -જે પર્યાપ્ત અને સ ખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા આનત દેશમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું કથન કહેવું જોઈએ. એ રીતે આ બીજે ગામ છે. મારા એજ રીતે જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનતદેવોમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ અહિંયા આ પહેલા કહેલ પહેલા ગમનું કથન કહેવું જોઈએ એ રીતે આ ત્રીજો ગમ છે.