________________
२५६
भगवतीसत्रे उत्पादसंहननावगाहनासंस्थानादिकं कथितं तदेव सर्वं पञ्चेन्द्रियप्रकरणेऽपि वक्तव्यमिति । तथा 'कालादेसेणं उभो ठिईए करेज्जा' कालादेशेन उभयोः स्थित्या कुर्यात् कालादेशेन कायसंवेधं पृथिवीकायिकस्य संज्ञिपञ्चेन्द्रियतिर्यग्यो निकस्य च स्थित्या कुर्यादित्यर्थः।।
तथाहि-प्रथमे गये कालादेशेन जघन्येन द्वे अन्तर्मुहूर्त पृथिवीसम्बधिक पञ्चेन्द्रियसम्बन्धिकं चेति, तत्र पृथिवीपकरणे पञ्चन्द्रियतिर्यग्योनिकपकरणे च उन्कृष्टतोऽष्टाशीतिवर्षसहस्राणि पृथिवीसत्कानि चतस्रः पूर्व कोटयः पञ्चेन्द्रियतियंग्योनिसत्काः। एवं शेपेषु सर्वेपु गमकेप्यपि उभयोर्मेलयित्वा कायसंवेधो ज्ञातव्य इति ९। रिक्त उत्पाद संहनन अवगाहना, संस्थान आदि का और सब कथन जैसा पृथिवीकायिक प्रकरण में किया गया है वैसा ही यह यहां पंचेन्द्रिय प्रकरण में भी कह लेना चाहिये। तथा 'कालादेखणं उभओ ठिईए करेज्जा' काल की अपेक्षा ले कायसंवेध दोनों की पृथिवीका. यिक की और संज्ञी पंचेन्द्रिय तियश्च की स्थिति को मिलाकर के कहना चाहिये-इसका भाव ऐसा है कि प्रथम गम में काल की अपेक्षा से पृथिवीकाय संबंधी और पंचेन्द्रिय सम्बन्धी दो अन्तर्मुहर्त कहे गये है और उत्कृष्ट से पृथिवीकायिक प्रकरण में एवं पंचेन्द्रिय तियंग्योनिक प्रकरण में क्रमश: ८८ हजार वर्ष और चार पूर्वकोटि कहे गये हैं। इसी प्रकार से शेष समस्त गमकों में भी दोनों की स्थिति मिला कर कायसंवेध जानना चाहिये।
પરિમાણ અને સંવેધ શિવાય ઉત્પાત, સંહનન, અવગાહના સંસ્થાન વિગેજેનું બીજુ તમામ કથન પૃથ્વીકાયિકના પ્રકરણમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન પાંચ ઈ દ્રિયવાળા જીવના પ્રકરણમાં પણ સમજવું. तथा 'कालादेसेणं उमओ ठिईए करेज्जा' जनी अपेक्षाथी यस वध मन्ननी એટલે કે પૃથ્વીકાયિકની અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિને મેળવીને કહેવું જોઈએ. કહેવાને ભાવ એ છે કે-પહેલા ગમમાં કાળની અપેક્ષાથી પૃથ્વીકાય સંબંધી અને પચેન્દ્રિય સંબંધી બે અંતર્મુહર્ત કહ્યા છે. અને ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયિકના પ્રકરણમાં અને પંચેન્દ્રિય તિર્યચનિવાળા જીવના પ્રકરણમાં ક્રમથી ૮૮ અઠયાસી હજાર વર્ષ અને ચાર પૂર્વકેટ કહેલ છે. આજ રીતે બાકીના તમામ ગમેમાં પણ બનેની સ્થિતિ મેળવીને કાયર્સवेध सभ देवा ,