________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१९ सू०१ चतुरिन्द्रियजीवोत्पत्त्यादिनिरूपणम् २०९ थागत्य समुत्पधन्ते । हे भदन्त ! यदि बादरपृथिवीकायिकै केन्द्रियतिर्यग्योनि केभ्य आगस्य उत्पद्यन्ते तदा कि पर्याप्तवादरपृथिवीकायिकैकेन्द्रियतिर्यग्यो. निकेभ्य आगत्य उत्सद्यन्ते अथवा अपर्याप्तबादरपृथिवीकायिकैकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते ? हे गौतम ! पर्याप्तकेभ्योऽपि आगत्य अपर्याप्तकै प्रमु कहते हैं-हे गौतम ! वे एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके भी उत्पन्न होते हैं यावत् पश्चेन्द्रिय तिर्यग्योनिकों से आकरके भी चतुरिन्द्रियमें उत्पन्न होते हैं। इस पर पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं कि यदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकर के वे उत्पन्न होते हैं तो क्या सूक्ष्म पृथिवी आदि एकेन्द्रियतियग्योनिकों से आकर के वे उत्पन्न होते हैं अथवा बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्थग्योनिकों से आकरके उत्पन्न होते हैं इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-हे गौतम ! वे सूक्ष्म पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं और बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके भी उत्पन्न होते हैं। पुनः इस पर गौतम प्रभु से प्रश्न करते हैं-हे भदन्त ! यदि वे पादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकर के उत्पन्न होते हैं तो क्या पर्याप्त बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं ? या अपर्याप्त बादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं? इसके उत्तर में प्रभु कहते है:-हे गौतम! यह पर्याप्त पादर प्रथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से भी आकरके उत्पन्न होते हैं ફરીથી ગૌતમસ્વામી આ સંબંધમાં પ્રભુને પૂછે છે કે જો એક ઈન્દ્રિયવાળા તિર્યંચ નિકોમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સૂમ પૃથ્વીકાય વિગેરે એક ઈદ્રિય તિર્યંચ નિવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે બાદર પૃથ્વીકાય વિગેરે એક ઈદ્રિયવાળા તિય"ચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ સૂક્ષ્મ અને બાદરપૃથ્વીકાય વિગેરે એક ઈન્દ્રિય તિર્યંચ નિવાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમરવામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તેઓ બાદરપૃથ્વીકાય વિગેરે એક ઈદ્રિયવાળા તિર્યંચ નિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત બાકર પૃથ્વી વિગેરે એક ઈદ્રિયવાળા તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિગેરે એક ઈન્દ્રિયવાળા તિર્યંચ નિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તે પર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિગેરે એક ઈહિયવાળા તિર્યચનિમાંથી આવીને પણ ઉત્પન્ન
भ०२७