________________
३०९
_ भगवतीले त्योत्पधन्ते अथवा मनुष्येभ्य आगत्योत्पद्यन्ते देवेगोवा आगत्योत्पद्यन्ते इति प्रश्नः, हे गौतम! न नैरयिकेभ्य आगत्योत्पधन्ते न वा देवेभ्य आगत्योत्पद्यन्ते किन्तु तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तथा मनुष्येभ्य आगत्योत्पद्यन्ते । हे भदन्त ! यदि तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा फिमेकेन्द्रियेभ्यो यावत् पञ्चेन्द्रियेभ्य आगत्योत्पद्यन्ते हे गौतम ! एकेन्द्रियेभ्यो यादत् पञ्चेन्द्रियेभ्य आगत्य चतुरिन्द्रियाः समुत्पद्यन्ते । तथा-वादरपृथिव्याकेन्द्रियतिर्यग्रोनिकम्य आकरके उत्पन्न होते हैं ? क्या वे नैरपिकों से आकरके उत्पन्न होते हैं ? या तिर्यञ्चों से आकरके उत्पन्न होते हैं ? या मनुष्यों से आकरके उत्पन्न होते हैं ? या देवों से आकर के उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते हैं-हे गौतम ! चौइन्द्रिय जीव न नैरथिकों से आकरके उत्पन्न होते हैं और न देवों से आकरके ही उत्पन्न होते हैं । किन्तु तिर्यञ्चों से आकरके उत्पन्न होते हैं और मनुष्यों से आकरके उत्पन्न होते हैं। अब पुनः गौतम प्रभु से ऐसा पूछते हैंहे भदन्त ! यदि तिर्यग्योनिकों से आकरके चौइन्द्रिय जीव उत्पन्न होते हैं, तो क्या वे एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं ? यावत् पञ्चेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं ? उत्तर में માંથી આવીને ઉત્પન્ન થાય છે? તેઓ શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન થાય છે? કે તિર્યંચ નિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુવ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે દેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગીતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! ચાર ઈદ્રિ થવાળા જી નરયિકામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તથા તેમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તિર્યંચ નિકામાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે -હે ભગવન જે તિર્યંચ નિકેમાંથી આવીને ચાર ઈદ્રિયવાળા જ ઉત્પન્ન થાય છે? તે શું તેઓ એક ઈદ્રિયવાળા તિર્યંચ નિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે યાવત્ પંચેન્દ્રિયતિયચ નિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તેઓ એક ઈદ્રિયવાળા તિર્યંચ નિકેતમાં આવીને પણ ઉત્પન્ન થાય છે. યાત પંચેન્દ્રિય તિર્યંચાનિકેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે