________________
भगवतीय उववज्जति, मणुस्सेहितो उववज्जति, देवेहितो उववज्जति' इत्यादि,। किं नैरयि. के य उत्पद्यन्ते-तिर्यग्योनिकेभ्य उत्पचन्ते-मनुष्येभ्य उत्पद्यन्ते, देवेभ्य उत्पद्यन्ते इति च्छाया । उत्तरमाह-नो नैरयिकेभ्य आगत्योत्पयन्ते न वा देवेभ्य भागस्योत्पधन्ते किन्तु तिर्यग्योनिकेभ्य आगल्य उत्पद्यन्ते अथ च मनुष्येभ्य आगस्य द्वीन्द्रियेपूत्पद्यन्ते । यदि तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किमे. केन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पधन्ते अथवा यावत्पश्चेन्द्रियतिर्यग्योनिकेभ्य भागस्योत्पधन्ते हे गौतम | एकेन्द्रियतिर्यग्योनिकेभ्योऽपि आगत्योत्पधन्ते यावक्खजोणिएहितो उववज्जंति, मनुस्सेहितो उपवज्जति, देवेहितो उववज्जंति' इत्यादि पाठ द्वारा गौतम ने प्रभु से ऐसा पूण है-हे भदन्त ! क्या वे नरयिकों से आकर के उत्पन्न होते हैं? अथवा तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते ? अथवा मनुष्यों में से आकरके उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु करते हैं-हे गौतम | वे नैरयिकों से आकरके उत्पन्न नहीं होते हैं, और न देवों में से आकरके उत्पन्न होते हैं किन्तु तिर्यग्योनिकों से आकरके उत्पन्न होते हैं और मनुष्यों से आकरसे उत्पन्न होते हैं। अंघ पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! यदि वे दो इन्द्रिय जीव तिर्यग्योनिकों से आकरके उत्पन्न होता है तो क्या एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके था द्वीन्द्रियतियग्योनिकों से आकरके अथवा तेइन्द्रियतिर्यग्योनिकों से आकरके या चौहन्द्रियः थागत्य उत्पद्यन्ते अथवा मनुष्येभ्य ओगत्योत्पद्यन्ते अथवा देवेभ्य आगत्योत्पद्यन्ते' ઈત્યાદિ સૂત્રપાઠથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન શું તે નરયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ ચેનિઝેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અને દેમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તિર્યંચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
હવે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તે એ ઇદિયવાળા જી તિય ચ નિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ એક ઇન્દ્રિયવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા બે ઇદ્રિયવાળા તિર્યંચ યોનિમાંથી અથવા ત્રણ ઇંદ્રિયવાળા તિય ચ ચનિકેમાંથી અથવા ચાર ઇન્દ્રિયવાળા તિર્યંચ ચેર્તિકેમાંથી આવીને અથવા પાંચ