________________
प्रमैयान्द्रका टीका श०२४ उ.१३ सू०१ अप्काये पृथिव्यादिजीवोत्पत्तिनि० १७१ हे भदन्त ! यदि ! ते अप्कायिका जीवा यदि तिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किमेकेन्द्रियतियंग्योनिकेम्प आगत्योत्पद्यन्ते यावत्पञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते ? हे गौतम ! एकेन्द्रियतियग्योनिकेभ्योऽप्यागत्योत्पधन्ते यावत्पञ्चन्द्रियतियंग्योनिकेभ्योऽप्यागत्योत्पद्यन्ते, हे भदन्त ! सूक्ष्मेभ्य आगत्योत्पद्यन्ते अथवा बादरेभ्य आगत्योत्पद्यन्ते गौतम ! वादरेभ्य आगत्योत्पद्यन्ते । हे भदन्त ! यदि अप्कारिक जीव तिर्यश्चों से आकर के उत्पन्न होते हैं तो क्या वे एकेन्द्रिय तिर्यञ्चों से आकरके अकायिकों में उत्पन्न होते है ? या बीन्द्रियों से आकरके वे अकायिकों में उत्पन्न होते हैं ? या तेइन्द्रियों से आकर के वे अपनायिकों में उत्पन्न होते हैं ? या चौइ. न्द्रियों से आकर के वे अप्रकायिकों में उत्पन्न होते हैं ? घा तियंग पंचेन्द्रियों से आकर के वे अझायिकों में उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु ने उनसे ऐसा कहा है कि हे गौतम! एकेन्द्रियों से आकर के 'भी जीव अप्कायिकों में उत्पन्न होते हैं। यावत् तिर्यगू पंचेन्द्रियों से भी आकर के भी जीव अपकायिकों में उत्पन्न होते हैं। इस पर पुनः गौतम ने प्रभु से ऐसा पूछा है-हे भदन्त । यदि अप्कायिकों में एकेन्द्रिय यावत् तिर्यग् पंचेन्द्रियों से आकरके जीव उत्पन्न होते हैं, तो क्या सूक्ष्म एकेन्द्रियों से आकरके जीव अप्कायिकों में उत्पन्न होते हैं? या बादर एकेन्द्रियों से आकर के जीव अकायिकों में उत्पन्न होते हैं ? અષ્કાયિક જીવ તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે તે શું તેઓ એક ઈન્દ્રિયવાળા તિર્યમાંથી આવીને ઉત્પન થાય છે? કે બે ઈદ્રિયવાળા તિય એમાથી આવીને અપૂકાયિામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ ઇંદ્રિયવાળાએમાંથી આવીને તેઓ અષ્કાયિકમાં ઉત્પન્ન થાય છે. અથવા ચાર ઇદ્રિય. વાળા તિર્યંચામાંથી આવીને અષ્ઠાયિકેમાં ઉત્પન્ન થાય છે? કે પાંચ ઈદ્ધિ યવાળા તિયામાંથી આવીને તેઓ અપકાયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જીવ એકેન્દ્રિયોમાંથી આવીને પણ અપૂકાચિકેમાં ઉત્પન્ન થાય છે. યાવત તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને પણ જીવ અપ્રકાયિકમાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે અકાચિકેમાંથી એકેન્દ્રિય થાવત પાંચ ઈદ્રિયવાળા તિયામાંથી આવીને જીવ અકાયિકમાં ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સૂક્ષમ એકેન્દ્રિય વિગેરેમાંથી આવીને જીવ અપ્રકાચિકેમાં ઉત્પન્ન થાય છે ? કે બાદર એકેન્દ્રિયોમાંથી આવીને જીવ અપૂકાયિકામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનો ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! દાદર