________________
१२०
भगवतीस्त्र चतुरन्तर्मुहूर्तास्यधिकानि एतावस्कालं सेवेत एतावन्तमेव कालं गमनागमने कुर्यात् इति प्रथमो गमः१। स एव असंज्ञिमनुष्यः जघन्यकालस्थितिकपृथिवीकायिके पूत्पद्यते तदापि एषैव वक्तव्यता सर्वाऽपि वक्तव्या, कायसंवेधे तु नानात्वमिति ज्ञातव्यमिति द्वितीयो गमः२ । यदि स एवासंज्ञिमनुः ज्यः उत्कृष्टकालस्थितिकपृथिवीकायिके पूत्पद्यते तदापि द्वीन्द्रियस्यैव सर्वाऽपि वक्तव्यता वक्तव्या, केवलं कायसंवेधे भवापेक्षया जघन्येन भवद्वयग्रहणम् उत्कृष्टतोऽष्ट भवग्रहणानि, कालापेक्षया जघन्येन द्वाविंशतिर्वर्षसहस्राणि अन्तर्मुहर्ताभ्य. अन्तर्मुहर्त अधिक अठयासी हजार वर्ष का है, इतने काल तक वह असंज्ञी अनुष्य उस गति का सेवन करता है, और इतने ही काल तक वह उसमें गमनागमन करता है। ऐसा यह प्रथम गम है।
तथा-चही असंज्ञी मनुष्य जघन्य काल की स्थितिवाले पृथिवीका. यिकों में उत्पन्न होता है तो वहां पर भी यही पूरी वक्तव्यता कहनी चाहिए परन्तु कायसंवेध में अन्तर है वह जान लेना चाहिये। ऐसा यह द्वितीय गम है। _____ यदि वही असंज्ञी मनुष्य उत्कृष्ट काल की स्थितिवाले पृथिवीकायिकों में उत्पन्न होता है तय वहां पर बीन्द्रिय की ही समस्त वक्तव्यता कहनी चाहिये, केवल कायसंवेध में भव की अपेक्षा से जघन्य से दो भव. ग्रहण रूप और उत्कृष्ट से आठ भषग्रहण रूप कथन है-तथा काल की अपेक्षा ले जघन्य से एक अन्तर्मुहूर्त अधिक २२ घाईस हजार वर्ष और અસંજ્ઞી મનુષ્ય તે ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે અસંશા મનુષ્ય તેમાં ગમનાગમન કરે છે.
આ પ્રમાણે આ પહેલે ગમ છે. ૧ તથા તે અસંશી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિ વાળા પૃથ્વી કાયિકામાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ આ કથન સંપૂર્ણ રીતે કહેવું જોઈએ. આ પ્રમાણે આ બીજો ગમ છે.
જે તે અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં બે ઈદ્રિય જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું જ તમામ કથન કહેવું જોઈએ કેવળ કાયવેધમાં ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભવ ગ્રહણ રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ રૂપ કહ્યું છે. તથા કાળની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ