________________
भगवतीस्त्र छाया-जीवमयोगबन्धोऽनन्तरपरम्परे च बोद्धव्ये ।
प्रकृतिरुदयो वेदो, दर्शनमोहश्चारित्रं च ॥१॥ औदारिकवैक्रियाहारकतेजश्च कार्मण एव ।
संज्ञालेश्यादृष्टिानाज्ञानेषु तद्विषयः ॥२॥इति॥ 'सेवं भंते ! सेवं भंते ! ति जाब विहरई' तदेवं भदन्त ! तदे भदन्त ! इति यावद्विहरति हे भदन्त ! नारकादिसंबन्धिज्ञानादीनां योऽयं त्रिविधो वन्धो भवता प्रतिपादितः स सर्वथैव सत्य इति कयित्वा भगवन्तं वन्दते नमस्यति वन्दित्वा नमस्थित्वा संयमेन तपपा आत्मानं भारयन् विहरतोति ॥५० १॥ इति श्री विश्वविख्यातन गल्ल मादिपदभूपितवालब्रह्मचारि 'जैनाचार्य'
पूज्यश्री घासीलालचतिविरचितायां श्री "भगवती" सूत्रस्य ममेयचन्द्रिका __ ख्यायां व्याख्यापां विंशतितमशतकस्य सप्तमोद्देशकः समाप्त ॥२०-७॥ में, उदयप्राप्तज्ञानावरणीयादि कर्मप्रकृतियों में, वेदों में, दर्शनमोहनीय में, चारित्रमोहनीय में, औदारिकादि पांच शरीरों में, चोर संज्ञाओं में, छह लेश्यामों में, तीन दृष्टियों में, पांच ज्ञानों में, उनके विषयों में, तीन अज्ञानों में, और उनके विषयों में, प्रकट किया गया है । सेवं भंते ! सेवं भंते ! त्ति जाव विहरई' हे भदन्त ! नारकादि संबंधी ज्ञाना. दिकों का जो आपने यह त्रिविधयन्ध प्रतिपादित किया है, वह सर्वथा सत्य ही है, इल प्रकार कह कर गौतमने भगवान को वन्दना की, नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे तप और खंयम से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू०१॥ બે ગાથાઓનું તાત્પર્ય કેવળ એટલું જ છે કે બંધ ત્રણ પ્રકારને જે પહેલાં કહેવામાં આવેલ છે, તે જીવપ્રાગબંધ, અનન્તરબંધ અને પરંપરા બંધના ભેદથી કહેલ છે, અને તે જ્ઞાનાવરણીય વિગેરે કર્મ પ્રકૃતિમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય વિગેરે કર્મપ્રકૃતિમાં વેદમાં, દર્શનમોહનીયમાં, ઔદ્યારિક વિગેરે પાંચ શરીરમાં, ચાર સંજ્ઞાઓમાં છ લેશ્યાઓમાં ત્રણ દષ્ટિામાં પાંચ જ્ઞાનમાં તેના વિષયમાં ત્રણ અજ્ઞાનમાં, અને તેના વિષામાં प्रगट ४२पामा मावेस छे. 'सेवं भंते ! सेवं भंते । ति जाव विहरई' 3 ભગવાન નારકાદિ સંબંધના જ્ઞાનાદિકે આપે જે આ ત્રણ પ્રકારના બંધનું પ્રતિપાદન કરેલ છે. તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે તે પછી તેઓ તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ. ૧