________________
५७६
भगवतीस्त्रे करमाकालभाविनो इस्त्यादीनपेक्ष्येति संभावयामि. तथाहि-महासख्यातवर्षायुष्को जघन्यस्थितिका प्रक्रान्तः स च सानिरेकपूर्वकोट्यायुभवति इत्थमेवागमे व्यवहतात् एनादृशश्व हात्यादिः सप्तमकुलकरप्राक्काले लभ्यते तथा सप्तमकुलकरस्य पञ्चविंशत्यधिकानि पश्च धनु-शतानि उच्चैस्त्वम् तत्माकालभाविनां च तानि समधिकतराणि इति तत्कालीनहस्त्यादय एतद्विगुणितोछायाः, अत: सप्तमकुलकरपाक्कालभाविनाम् असंख्यातवर्षायुषां हस्त्यादीनां सातिरेकधनु:सहस्रमवगाहनाप्रमाणं लभ्यते इति । 'ठिई जहन्नेणं सातिरेगा पुषकोडी' करके पहिले हुए हस्ती आदि तिर्यजीवों की अपेक्षा लेकर किया गया है, ऐ पी मैं सम्भावना करता हूँ क्योंकि यहां असंख्यात वर्ष की आयु घाले. संज्ञी पञ्चेन्द्रिय तिर्यजीव का प्रकरण चलरहा है, सो यह कुछ अधिक पूर्वकोटि की आयुवाला होता है-ऐमा शास्त्र में प्रकट किया गया है सो ऐसा वह तिर्यग्जीव हस्ती आदिरूप सप्तप्रकुल करके प्राक काल भावी होता है-तथा-जय सप्तम कुलकर की शरीरावगाहना ५२५ धनुप की थी तो इनके पहिले के जीवों की अवगाहना इस अव. गाहना से भी अधिकतर होगी, इसीलिये यह बात माननी चाहिये कि यहां जो शरीर की अवगाहना कुछ अधिक एक हजार धनुष की प्रकट की गयी है वह सप्तम कुलकर की अवगाहना से द्विगुणी प्रकट की गयी है, और यह सप्तम-कुल करके पहिले के हस्ती आदि तिर्यम् जीवों की जो कि असंख्धान वर्ष की आयुवाले होते हैं होती है ऐसा રીતનું આ કથન સાતમા કુલકરની પહેલા થયેલ હાથી વિગેરે તિર્યંચ જીની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તેમ સંભાવના કરવામાં આવે છે. કેમકેઅહિયાં અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંસી પચેન્દ્રિય તિર્યંચ ઇવેનું પ્રકરણ ચાલે છે, તે આ સંની પચેન્દ્રિય તિર્યંચ જ કંઈક વધારે પૂર્વકેટિની આયુવાળા હોય છે. તેમ શાસ્ત્રમાં બતાવેલ છે. તે આવા તે તિય ચ જીવ હાથી વિગેરે રૂપ સ.તમા કુલકરના પહેલા ના કાળમાં થયેલા હોય છે. તથા જ્યારે સાતમા કુલકરના શરીરની અવગાહ પ૨૫ પાચસો પચીસ ધનષની હતી તો તેઓના પહેલાના જીવોની અવગ હના આ અવગ હનાથી પણ અધિકતર હશે તેથી એ વાત માનવી જોઈએ કે–અહિયા શરીરની અવગાહના જે કંઈક વધારે એક હજાર ધનુષની પ્રગટ કરેલ છે. તે સાતમા કુલકરની અવગાહના કરતાં બમણું કહેલ છે અને તે સાતમા કુલકરની પહેલાના હાથી વિગેરે તિવચ જી-કે જેઓ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય છે.