________________
२६
भगवती सूत्रे
घातं करोति स मरणसमुद्घातस्य प्रारम्भसमय एव म्रियते अतः स पूर्वशरीरं देशतः परित्यज्य ईलिकागत्या गच्छति, स प्रथममाहरति पश्चादुत्पद्यते यदा तु सर्वतः मनुद्यात करोति तदा स मरणसमुद्घातान्निवृत्तो भूत्वा पञ्चाद म्रियते अतः स गेन्दुमत्या सर्वात्मपदेशैस्तत्र गत्वा उत्पद्यते तस्मात् स प्रथममुत्पद्यते पचादाहरति एतेन कारणेन गौतम ! कथयामि यत् पूर्वमपि आहरति पश्चादुत्पद्यते पूर्वमपि बोत्पद्यते पश्चादाहरतीत्यादि पृथिवीमकरणवदेव सर्वमुत्तरमित्येव तदेव - 'जाब से तेणद्वेणं' इति सन्दर्भेण स्मारितमिति भावः । ' एवं पढमदोच्चार्ण करता है वह मरणसमुद्घात के प्रारम्भ समय में ही मर जाता है, इसलिये वह पूर्वगृहीत शरीर को एकदेश से छोडकर ईलिकागति से उत्पत्तियोग्य स्थान में पहुंचता है ऐसा वह जीव प्रथम आहार ग्रहण करता है और बाद में उत्पन्न होता है तथा जो जीव सर्वरूप से मरणसमुद्घात करता है वह मरणसमुद्घात से निवृत्त होकर बाद में मरता है अतः वह कन्दुक की गति से सर्वात्मप्रदेशों से वहां जाकर उत्पन्न हो जाता है - ऐसा वह जीव पहिले उत्पन्न हो जाता है और बाद में आहार ग्रहण करता है । इसी कारण को लेकर हे गौतम! मैंने ऐसा कहा है कि वह पहिले भी आहार ग्रहण करता है और बाद में उत्पन्न हो जाता है तथा पहिले भी उत्पन्न हो जाता है और बाद में आहार ग्रहण करता है । इस प्रकार से समस्त उत्तररूप कथन पृथिवीप्रकरण के उत्तररूप कथन के जैसे ही जानना चाहिये, यही 'बात- 'जाव से तेणट्टेणं' इस सन्दर्भ द्वारा स्मरण कराई गई है । 'एवं
દેશથી આ સમુદ્દાત કરે છે, તે મરણુસમુદ્ઘાતના પ્રારભ કાળમાં જ મરી જાય છે. તેથી તે પહેલાં ધારણ કરેલ શરીરને એકદેશથી છોડીને ઇલિકા (ઈયળ)ની ગતિથી ઉત્પત્તિના ચાગ્ય સ્થાને પહેાંચે છે. અને જ્યારે એવા તે જીવ સ રૂપથી મરણુસમુદ્લાત કરે છે. તે મરણુસમુઘાતથી નિવૃત્ત થઈને તે પછી મરે છે. જેથી તે કંદુકની ગતિથી બધા જ આત્મપ્રદેશાથી ત્યાં જઈને ઉત્પન્ન ‘થઈ જાય છે, એવા તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી તે આહાર ગ્રહણ કરે છે એજ કારણથી હું ગૌતમ મે’ એવુ કહ્યુ‘ છે કે તે પહેલાં પણ આહાર ગ્રહણ કરે છે, અને પછી ઉત્પન્ન થાય છે અને પહેલાં ઉત્પન્ન થઇને તે પછી પણ આહાર ગ્રહણ કરે છે. આ રીતનું સઘળુ' ઉત્તરરૂપ કથન પૃથ્વિકાયિક પ્રકરણુના ઉત્તરરૂપ કથન પ્રમાણે ' समभवु', अन्न वाले 'जाब से तेणट्टे' या सूत्रपाठथी इस छे, 'एव'