________________
४४.
अंगवतीसूत्रे ग्रहणानि इत्यर्थः, 'जहन्नेणं दसवाससहस्साई अंतोमुत्तमम्भहियाई' जघन्यतो दशवर्ष सहस्राणि अन्तर्मुहूर्ताभ्यधिकानि, 'उक्कोसेण' उत्कृष्टतः 'चत्तालीसं वाससंहस्साई' चत्वारिंशद्वर्ष सहस्राणि, 'चउहि अंतोमुहुत्तेहिं अमहियाई चतुर्मिरन्तमुहर्स रभ्यधिकानि 'एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गइरागई करेजा' एतावत्कं कालं सेवेत, एतावस्कं कालं गत्यागती कुर्यात् एतावत्-उपरोक्तकाल. पर्यन्तं तिर्यग्गति नारकगति च सेवेत, एतावत्कालपर्य तमेव तिर्यग्गतौ नारकगतौ च गमनागमने कुर्यादिति पञ्चमो गमः ५।
अथ षष्ठं गममाह-'सो चेव' इत्यादि, 'सो चेव' स एव जघन्यकालस्थितिका संक्षिपञ्चेन्द्रियतिर्यग्योनिको जीव: 'उक्कोसकालटिइएसु उववन्नो' उत्कृष्टकाळ. स्थिति केषु रत्नप्रभानारकेषु उत्पन्नो भवेद्यदि तदा-'जहन्नेणं सागरोवमटिइएम इतने ही समय तक वह उसमें गमनागमन करता रहता है 'यहां तक का सब पाठ यहाँ कहलेना चाहिये तथा काल की अपेक्षा से बह जघन्य रूप में अन्तर्मुहूर्त अधिक दश हजार वर्षतक और उत्कृष्ट से चार अन्तमुहूर्त अधिक ४० हजार वर्षे तक उस गति का तिर्यग्गति और नारकगति का सेवन करता है और इतने ही काल तक वह उसमें गमनागमन करता रहता है, ऐसा यह पांचवां गम है।
छट्ठा गम इस प्रकार से है-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा हैहे भदन्त ! वही जघन्य काल की स्थिति वाला संज्ञी पञ्चेन्द्रिय तिर्थग्योनिक जीव यदि उत्कृष्ट काल की स्थिति वाले रत्नप्रभानारकों में उत्पन्न होता है तो वह कितने वर्ष की स्थितिवाले नैरयिकों में उत्पन्न होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! वह 'जहन्नेणं सागरोधमटिइ. ગ્રહણ કરતાં સુધી તે ગતિનું સેવન કરે છે. અને એટલાજ સમય સુધી તે તેમાં ગમનાગમન કરતો રહે છે. આ કથન સુધીને સઘળે પાઠ અહી કહી લેવું જોઈએ. તથા કાળની અપેક્ષાએ તે જઘન્ય રૂપથી અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી ચાર અંતમુહૂત અધિક ૪૦ ચાળીસ હજાર વર્ષ સુધી તે ગતિ એટલે કે તિર્યંચ ગતિનું અને નારકગતિનું સેવન કરે છે, અને એટલા જ સમય સુધી તેમાં તે ગમનાગમન કરતા રહે છે. આપ્રમાણે આ પાંચમો ગમ છે.
હવે છઠ્ઠા ગામનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે-આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-જઘન્ય કાળની સ્થિતિવાળો સંજ્ઞી 'પંચરિદય તિર્યંચ નિવાળો જીવ જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નારમાં ઉત્પન્ન થાય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નારકીમાં ઉત્પન્ન 'थार्य छ १ मा प्रश्न उत्तरमा प्रभु ४ छे 2-3 गौतम ! 'जहन्नेणं साग