SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीक्ष कृत्मा पश्चादुत्पधेत तत्केनार्थेन भदन्त ! एवमुच्यते पूर्वमुत्पद्य पश्चादाहरेत् पूर्व वा आहृत्य पश्चादुत्पद्येत ? गौतम | पृथिवीकायिकजीवानां त्रयः समुद्घाता भवन्ति वेदनासमुद्धातः कपायसमुद्घातो मारणान्तिकसमुद्घातश्व, तत्र मारणान्तिकसमुद्घातेन युक्तः देशेन वा समवहन्यते सर्वेण वा समवहन्यते, तत्र देशेन समवहतः पूर्वमाहारग्रहणं कृत्वा पश्चादुत्पद्यते, सर्वेण समवहतः पूर्वमुत्पद्य पश्चाद् आहारग्रहणं करोति यदा यो जीवो देशेन समुद्घातं करोति रेत्, पूर्व वा आहारग्रहणं कृत्वा पश्चादुपपद्येत' वह जीव वहां पहिले भी उत्पन्न हो जाता है और बाद में आहार करता है, अथवा पहिले आहारग्रहण कर लेता है और बाद में वहाँ उत्पन्न हो जाता है-इस पर गौतम ने प्रभु से पूछा कि-हे भदन्त ! ऐसा आप-किस कारण से कहते हैं कि पहिले वह वहां उत्पन्न हो जाता है और बाद में वहां आहार ग्रहण करता है अथवा-पहिले आहार ग्रहण कर लेता है और बाद में वहां उत्पन्न हो जाता है ? इसके उत्तर में प्रभु ने उनसे कहा है-हे गौतम | पृथिवीकायिक जीवों के तीन समुद्घात कहे गये हैंवेदनासमुद्घात, कषायसमुद्घात और मारणान्तिकसमुद्घान, इनमें मारणान्तिक समुद्घात से युक्त हुआ जीव एकदेश से भी समवहत होता है और सर्वदेश से भी समवहत होता है एकदेश से जो जीव समवहत हुभा है वह पहिले आहारग्रहण कर लेना है बाद में वहां उत्पन्न होता है तथा जो जीव सर्वदेश से समवहत हुआ है वह पहिले पश्चात् आहरेत् पूर्व वा आहारग्रहणं कृत्वा पश्चादुपपद्येत' ते ७५ पडेल त्यो ઉત્પન્ન થઈને તે પછી આહાર કરે છે. અથવા પહેલા આહાર વ્રણહ કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે. આ બેઉ પ્રકારે ઉત્પન્ન થાય છે. પ્રભુને આ પ્રમાણે ઉત્તર સાંભળીને ગૌતમસ્વામીએ ફરીથી પૂછયું કે હે ભગવદ્ આપ એવું શા કારણથી કહે છે કે-પહેલાં તે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે અને તે પછી આહાર ગ્રહણ કરે છે, તથા પહેલા આહાર ગ્રહણ કરીને પછી પણ ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ વિકાયિક જીવોના ત્રણ સમુદુઘાત કહેવામાં આવ્યા છે, તેના નામો આ પ્રમાણે છે. વેદનાસ મુદ્દઘાત ૧ કષાયસમુદુઘાત ૨ અને મારણાનિક સમુદુઘાત તેમાં મારણતિક સમુદુઘાતથી યુક્ત થયેલે જીવ એકદેશથી પણ સમવહત થાય છે. અને સર્વદેશથી પણ સમાવહત થાય છે. જે જીવ એકદેશથી સમવહત (સમઘાત કરાયેલે) થયેલ છે, તે પહેલા આહાર ગ્રહણ કરે છે, અને તે પછી તે ઉત્પન્ન થાય છે. તથા જે જીવ સર્વદેશથી સમવહત થયેલૈં
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy